શોધખોળ કરો

15મી એપ્રિલે લૉકડાઉન હટી જશે? વાળા ટ્વીટને ડિલીટ કર્યા બાદ અરુણાચલ પ્રદેશના સીએમે શું કરી સ્પષ્ટતા?

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુએ દાવો કર્યો હતો કે લૉકડાઉન 15મી એપ્રિલે પુરુ થઇ જશે. જોકે બાદમાં સીએમે તરત જ આ ટ્વીટને ડિલીટ કરી દીધુ હતુ. સાથે સાથે કેટલીક સ્પષ્ટતા પણ કરી હતી

નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરાના કારણે દેશમાં લાગુ થયેલા 21 દિવસના લૉકડાઉનને લઇને રોજ નવી નવી અટકળો સામે આવી રહી છે. હવે ગુરુવારે આને લગતી એક મોટી ખબર સામે આવી હતી. અરુણાચલ પ્રદેશના સીએમે લૉકડાઉનને ખતમ થવા પર એક ટ્વીટ કર્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કૉન્ફરન્સિંગ પર ચર્ચા કર્યા બાદ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુએ દાવો કર્યો હતો કે લૉકડાઉન 15મી એપ્રિલે પુરુ થઇ જશે. જોકે બાદમાં સીએમે તરત જ આ ટ્વીટને ડિલીટ કરી દીધુ હતુ. સાથે સાથે કેટલીક સ્પષ્ટતા પણ કરી હતી. આ ટ્વીટને લઇને લૉકડાઉનના સમયગાળા પર ફરીથી ચર્ચા શરૂ થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથીની બેઠકનો એક વીડિયો શેર કરતાં પ્રેમા ખાંડુએ લખ્યુ- ‘લૉકડાઉન 15 એપ્રિલે પુરુ થઇ જશે, પણ આનો મતબલ એ નથી કે લોકો રસ્તાંઓ પર ફરવા માટે આઝાદ થાય. કોરોના વાયરસની અસર ખતમ કરવા માટે દરેકની સરખી જવાબદારી રહેશે. લૉકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગ આનાથી લડવા માટેનો યોગ્ય ઉપાય છે.’ 15મી એપ્રિલે લૉકડાઉન હટી જશે? વાળા ટ્વીટને ડિલીટ કર્યા બાદ અરુણાચલ પ્રદેશના સીએમે શું કરી સ્પષ્ટતા? બાદમાં સીએમે આપી સ્પષ્ટતા આ ટ્વીટને ડિલીટ કર્યા બાદ પ્રેમા ખાંડુએ બીજુ એક ટ્વીટ કર્યુ હતુ, જેમાં સ્પષ્ટતા લખી હતી -'લૉકડાઉનના સમયને લઇને કરવામાં આવેલા અગાઉનું ટ્વીટ એક ઓફિસરે કર્યુ હતુ, જેની હિન્દીની સમજ ખુબ જ ઓછી છે, એટલે ટ્વીટને હટાવી દીધુ છે.'
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
Embed widget