શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ, સંક્રમણ વધતાં સરકારે ક્યાં મોટા 10 નિર્ણય લીધા?

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં 1 એપ્રિલે 43,183 નવા કેસ નોંધાયા છે અને 249ના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ 3,66,533 એક્ટિવ છે. સ્થિતિની ગંભીરતાને જોતા રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે.

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં 1 એપ્રિલે 43,183 નવા કેસ નોંધાયા છે અને 249ના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ 3,66,533 એક્ટિવ છે. સ્થિતિની ગંભીરતાને જોતા રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે.

મહારાષ્ટ્રમાં કોરોની સ્થિતિ ચિંતાજનક છે. સતત વધી રહેલા સંક્રમણને અટકાવવા માટે મહારાષ્ટ્ર સરકારે  10 મહત્વના નિર્ણય લીધા છે. ક્યાં દસ મહત્વના નિર્ણય લીધા છે. જાણીએ..

મહારાષ્ટ્ર સરકારના 10 મહત્વપૂર્ણ નિર્ણય

  1. મહારાષ્ટ્ર સરકારે રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાવી દીધો છે. 5થી વધુ લોકોને આ સમયે ભેગા થવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.
  2. માસ્ક ન પહેરનાર માટે દંડની રકમ વધારીને 500 રૂપિયા કરી દેવાઇ છે. જે પહેલા 200 રૂપિયા હતી.
  3. રોડ પર થૂંકવા પર 1000ના દંડની રકમ નક્કી કરાઇ છે.
  4. બધા જ સાર્વજનિક સ્થળ બગીચા, રેસ્ટોરન્ટ, ખુલ્લા મેદાન, મોલ રાત્રે 8થી સવારે સાત વાગ્યા સુધી બંધ રહેશે.
  5. અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.
  6. રેસ્ટોરન્ટ અને હોટેલમાં રાત્રે હોમ ડિલીવરી થશે. રાત્રે 8 વાગ્યે રેસ્ટોરન્ટ, હોટેલ બંધ કરી દેવાના આદેશ અપાયા છે.
  7. મોલ, રેસ્ટોરન્ટ, ઓડિટોરિયમ, મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રિન રાત્રે 8 વાગ્યેથી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે.
  8. બધા જ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ઉપરાંત રાજનૈતિક રેલી અને જાહેર સભા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
  9. લોકોને માસ્ક અને સતત હેન્ડ વોશ અને સેનેટાઇઝ કરવાની અને સામાજિક અંતર જાળવાના આદેશ કરાયા છે.
  10. સબ્જી માર્કેટ, ફ્રૂટ માર્કેટ, ફિશ માર્કેટમાં અંતર જાળવીને દુકાન લગાવવાના આદેશ આપવામાં આવ્યાં છે.

મહારાષ્ટ્રમાં 1 એપ્રિલે 43,183 નવા કેસ નોંધાયા છે અને 249ના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ 3,66,533 એક્ટિવ છે.મહારાષ્ટ્રમાં 1 એપ્રિલે 43,183 નવા કેસ નોંધાયા છે અને 249ના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ 3,66,533 એક્ટિવ છે. રાજધાની મુંબઇમાં ગુરુવારે 8646 નવા કેસ નોંધાયા હતા અને 18 લોકોના મોત થયા છે. નાગપુર જિલ્લામાં ગુરુવારે 24 કલાકમાં 3,630 નવા કેસ નોંધાયા છે અને 60 લોકોના મૃત્યુ થયા છે. નાગપુરમાં અત્યાર સુધીમાં 2,29,668 કેસ નોંધાયા છે અને 5.158ના મોત થયા છે. નાગપુર જિલ્લામાં કુલ 39,973કેસ એક્ટિવ છે.













 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Embed widget