શોધખોળ કરો

Exclusive: જેલમાંથી છૂટ્યા બાદ મનીષ સિસોદિયાનો પહેલો ઈન્ટરવ્યૂ, BJP-ઈન્ડિયા ગઠબંધનને લઈને જાણો શું કર્યો ખુલાસો?

Manish Sisodia Interview: દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ જેલમાંથી બહાર આવ્યા બાદ એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેણે પોતાની ધરપકડ સહિત વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી હતી.

Manish Sisodia:  જેલમાંથી છુટ્યા બાદ મનીષ સિસોદિયાએ એબીપી ન્યૂઝને ઈન્ટરવ્યૂ આપ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવા માંગે છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે જો તેને રોકવામાં નહીં આવે તો આવતીકાલે તે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને પણ પકડી લેશે.

મનીષ સિસોદિયાએ કહ્યું કે મારી ધરપકડ કરવામાં આવી, હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી અને પછી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી. ભાજપ વિપક્ષી પાર્ટીના નેતાઓની પાછળ એજન્સી લગાવી રહી છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે માત્ર રાજકીય પક્ષોને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં નથી પરંતુ વેપારીઓ સાથે પણ આવું થઈ રહ્યું છે. કેન્દ્રીય એજન્સીઓના નામે અમારા વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવામાં આવી રહી છે.

મને લાગ્યું કે હું 6-7 મહિનામાં જેલમાંથી બહાર આવીશ - સિસોદિયા
સિસોદિયાએ કહ્યું કે મને લાગતું હતું કે હું 6-7 મહિના પછી જેલમાંથી બહાર આવીશ પરંતુ એવું ન થયું અને 17 મહિના લાગ્યા. આવી સ્થિતિમાં જો કોઈ વેપારી 17 મહિના જેલમાં રહેશે તો તેનો આખો ધંધો ઠપ્પ થઈ જશે, તેથી તેવો ડર પણ બતાવીને તેની પાસેથી ખંડણી ખંડણી ઉઘરાવવામાં આવી રહી છે.

મનીષ સિસોદિયાએ કહ્યું કે ધરપકડ દરમિયાન તેને તેની પત્ની માટે સૌથી વધુ ખરાબ લાગ્યું. તેને સહન કરવું પડ્યું. જો કે તેણે એમ પણ કહ્યું કે મારા પરિવારના કારણે હું હિંમતથી લડી શક્યો છું. પાર્ટીમાં તમારી ભૂમિકાને તમે કેવી રીતે જુઓ છો? આ સવાલ પર મનીષ સિસોદિયાએ કહ્યું કે પાર્ટી તેમના માટે જે નિર્ણય કરશે તે તેમને મંજૂર હશે

સુનીતા કેજરીવાલ વિશે શું બોલ્યા મનિષ સિસોદિયા
કેજરીવાલની ધરપકડ દરમિયાન સુનીતા કેજરીવાલે પાર્ટીની કમાન સંભાળી હતી અને આ દરમિયાન તેમની રાજનીતિમાં પ્રવેશને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા. આ અંગે મનીષ સિસોદિયાએ કહ્યું કે, સુનીતા કેજરીવાલ વિશે જે સમાચાર ચાલી રહ્યા હતા તે સાંભળીને હું હસતો હતો. કેજરીવાલ અને અમારો બંનેનો પરિવાર એક જ છે. સુનિતાજી ખૂબ જ શિક્ષિત મહિલા અને અધિકારી રહી છે અને એક શાલીન મહિલા છે. પાર્ટીમાં કટોકટી આવી ગઈ અને પાર્ટીના સૌથી મોટા નેતા જેને જનતા ચાહે છે તે જેલમાં ગયા. સુનિતાજીએ પોતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનું કામ અદ્ભુત રીતે કર્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
Embed widget