શોધખોળ કરો

Mann Ki Baat: પીએમ મોદી બોલ્યા- હું જાણતો હતો કે Healthcare Workers રસીકરણમાં કોઇ કસર નહીં છોડે

અત્યાર સુધી દેશમાં 100 કરોડથી વધુ ડૉઝ લાગી ચૂક્યા છે. આ લક્ષ્યને હાંસલ કરીને દેશે  ઇતિહાસ રચી દીધો છે.

Mann Ki Baat: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus)ને ખતમ કરવા માટે વેક્સિન (Covid Vaccine) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી દેશમાં 100 કરોડથી વધુ ડૉઝ લાગી ચૂક્યા છે. આ લક્ષ્યને હાંસલ કરીને દેશે  ઇતિહાસ રચી દીધો છે. આને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે મન કી બાત કાર્યક્રમમાં વેક્સીનેશન અભિયાન પર વાત કરી અને દેશવાસીઓને આ લક્ષ્યને હાંસલ કરવા માટે અભિનંદન આપ્યા હતા. 

દેશ નવા ઉત્સાહ, નવી ઉર્જાથી આગળ વધી રહ્યો છે- પીએમ મોદી 
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું- ‘’100 કરોડ vaccine dose બાદ આજે દેશ નવા ઉત્સાહ, નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે. આપણાં vaccine કાર્યક્રમની સફળતા, ભારતના સામર્થ્યને બતાવે છે. હું મારા દેશ, મારા દેશના લોકોની ક્ષમતાઓથી બરાબરનો પરિચિત છું, હું જાણતો હતો કે આપણા Healthcare Workers દેશવાસીઓને રસીકરણમાં કોઇ ફેરફાર નહીં છોડે. 

'સબકો વેક્સીન -મુફ્ત વેક્સીન' અભિયાનને ઉંચાઇ મળી- મોદી 
પીએમ મોદીએ કહ્યું-  લાખો Health Workersના પરિશ્રમના કારણથી જ  ભારત 100 કરોડ વેક્સીન ડૉઝના પડાવ પાર કરી શક્યા છીએ. આજે દરેક કોઇ ભારતવાસીનો આભાર વ્યક્ત કરુ છુ જેને 'સબકો વેક્સીન-મુફ્ત વેક્સીન' અભિયાનને આટલી ઉંચાઇ આપી, સફળતા આપી. પીએમ મોદીએ કહ્યું- આગલા રવિવારે, 31 ઓક્ટોબરે સરદાર પટેલજીની જન્મ જયંતિ છે. ‘મન કી બાત’ના દરેક શ્રોતા તરફથી, અને મારા તરફથી, હું, લોહપુરુષને નમન કરુ છુ. સરદાર સાહેબ કહેતા હતા કે આપણે એકસાથેના ઉદ્યમથી જ દેશને નવી મહાન ઉંચાઇઓ સુધી પહોંચાડી શકીશું. જો આપણામાં એકતા ના થઇ તો આપણે ખુદને નવી નવી વિપદાઓમાં ફસાવી દેશું. એટલે કે રાષ્ટ્રીય એકતા છે તો ઉંચાઇ છે, વિકાસ છે. આપણુ આઝાદીનુ આંદોલન તો આનુ સૌથી મોટુ ઉદાહરણ છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

jagannath rath yatra: પુરી રથયાત્રામાં નાસભાગ જેવી સ્થિતિ, શ્વાસ રૂંધાતા એક શ્રદ્ધાળુનું મોત અનેક ઘાયલ
jagannath rath yatra: પુરી રથયાત્રામાં નાસભાગ જેવી સ્થિતિ, શ્વાસ રૂંધાતા એક શ્રદ્ધાળુનું મોત અનેક ઘાયલ
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'
જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'
Instamart પર કરો બુકિંગ, મિનિટોમાં ઘરે પહોંચશે LPG સિલિન્ડર, કનેક્શન ના હોય તો પણ ચાલશે
Instamart પર કરો બુકિંગ, મિનિટોમાં ઘરે પહોંચશે LPG સિલિન્ડર, કનેક્શન ના હોય તો પણ ચાલશે

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Embed widget