શોધખોળ કરો

ME TOO: પૂર્વ કેન્દ્રીય મંત્રી M.J. અકબરની વધી મુશ્કેલી, કોર્ટે પ્રિયા રમાની વિરૂદ્ધ માનહાનિની અરજી ફગાવી

માનહાનિ કેસમાં કોર્ટે એમ.જે. અકબરની માનહાનિની અરજીને ફગાવતાં, પ્રિયા રમાનીની તરફેણમાં નિર્ણય સંભાળવ્યો છે. કોર્ટે પત્રકાર પ્રિયા રામાનીને માનહાનિ માટે દોષી ન ઠેરવતાં આ મામલે નિર્દોષ જાહેર કરી છે.

માનહાનિ કેસમાં કોર્ટે એમ.જે. અકબરની માનહાનિની અરજીને ફગાવતાં. પ્રિયા રમાનીને તરફેણમાં નિર્ણય સંભાળવ્યો છે. કોર્ટે પત્રકાર પ્રિયા રામાનીને માનહાનિ માટે દોષી ન ઠેરવતાં આ મામલે  નિર્દોષ જાહેર કરી છે. 2018માં મીટૂ અભિયાન દરમિયાન પત્રકાર પ્રિયા રામાનીએ એમ,જે અકબર સામે  શોષણનો આરોપ લગાવ્યો હતો. જેના પગલે પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી એમ. જે અકબરે  પ્રિયા રામાની વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.  જેની સૂનાવણી કરતાં કોર્ટ પૂર્વ મંત્રી અકબરની માનહાનિની અરજીને ફગાવી છે. ચુકાદા દરમિયાન કોર્ટે કહ્યું કે, પ્રિયા રામાનીની ફરિયાદની  અવગણના ન કરી  શકાય.  જાતીય સતામણી બંધ દરવાજાની પાછળ થતી  હોય છે. જે ગુનાને સાબિત કરવો સરળ નથી. કોર્ટે કેસની સુનાવણી કરતા જણાવ્યું કે,  જાતીય શોષણની ફરિયાદો કરવામાં  મિકેનિઝમનો અભાવ રહે છે. શોષણનો ભોગ બનેલી મોટાભાગની મહિલાઓ લાંછન અને ચરિત્ર હનનના ડરને લીધે અવાજ ઉઠાવવામાં અસમર્થ હોય છે. આ અગાઉ અકબર અને રામાણીની દલીલો પૂરી થયા બાદ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમારે 1 ફેબ્રુઆરીએ આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો     પ્રિયા રામાણીએ ટ્વિટ કહ્યું હતું કે, તે જ્યારે  20 વર્ષ પહેલા  એક અંગ્રેજી અખબારમાં  ઇન્ટરવ્યુ આપવા ગઇ હતી ત્યારે એમજે અકબર સંપાદક હતા અને   નોકરીના ઇન્ટરવ્યૂ  દરમિયાન જાતિય શોષણ થયું હતું.  તેમણે લખ્યું હતું કે, આ આરોપ બાદ અકબરે 17 ઓક્ટોબર 2018ના રોજ તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું. અકબરે 15 ઓક્ટોબર, 2018 ના રોજ રામાણીની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમની છબીને દૂષિત કરવાનો આરોપ મૂક્યો હતો. આ ઘટના પછી, અકબરે 17 ઓક્ટોબર, 2018 ના રોજ કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. કોર્ટમાં અકબરે શું કહ્યું? આ અગાઉ છેલ્લી સુનાવણી દરમિયાન, એમ.જે. અકબરે કોર્ટમાં કહ્યું હતું કે, પત્રકાર પ્રિયા રામાણીએ 20 વર્ષ પહેલા તેની સાથે થયેલા  જાતીય શોષણના આક્ષેપને સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે. તેમણે તેમના વકીલ દ્રારા કહ્યું હતું કે, પ્રિયા રામાણી એ સાબિત કરવું પડશે. જો તમે તેને સત્ય કહો છો, તો તે સાચું સાબિત થતું નથી. તમે આક્ષેપો સાબિત કર્યા નથી. તમે હજું સુધી ટેલિફોન, કાર પાર્કિંગ અને સીસીટીવી રેકોર્ડ્સ બતાવ્યા નથી. તેમણે જણાવ્યું કે, આ આક્ષેપના કારણે 50 વર્ષની મારી ઇમેજ પર પાણી ફરી વળ્યું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
Advertisement
metaverse

વિડિઓઝ

School Van Strike | મંગળવારથી સ્કૂલ વાહનોની હડતાળની જાહેરાત | વાલી માટે ચિંતાજનક સમાચારShaktisinh Gohil | શક્તિસિંહના ગંભીર આરોપ | મોબાઇલનું કેલ્ક્યુલેટર નાનું પડે એટલો ભ્રષ્ટાચારGadhada Swaminarayan Mandir Controversy | લંપટ સાધુને ભગાવો... ગઢડામાં હરિભક્તોનો હલ્લાબોલSwaminarayan Gurukul News | 2 સ્વામિનારાય સંતો પર મહિલા સાથે દુષ્કર્મના આરોપથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
ફટાફટ કરો, સરકારી બેંકોમાં 13,000 થી વધુ પોસ્ટ પર ભરતી ચાલી રહી છે, જાણો અરજીની તમામ વિગતો
ફટાફટ કરો, સરકારી બેંકોમાં 13,000 થી વધુ પોસ્ટ પર ભરતી ચાલી રહી છે, જાણો અરજીની તમામ વિગતો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
આયુષ્માન કાર્ડ પર હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે તો આ નંબર પર કરો ફરિયાદ, તરત જ સમસ્યાનો ઉકેલ આવી જશે
આયુષ્માન કાર્ડ પર હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે તો આ નંબર પર કરો ફરિયાદ, તરત જ સમસ્યાનો ઉકેલ આવી જશે
EPFOએ પેન્શન, PF અને ઈન્સ્યોરન્સ સ્કીમનાં નિયમોમાં બદલ્યા, હવે ઓછો લાગશે દંડ... જાણો કોને થશે અસર
EPFOએ પેન્શન, PF અને ઈન્સ્યોરન્સ સ્કીમનાં નિયમોમાં બદલ્યા, હવે ઓછો લાગશે દંડ... જાણો કોને થશે અસર
Embed widget