શોધખોળ કરો

બિહારમાં અમદાવાદ, સુરત સહિત 11 શહેરોમાંથી આવતા પ્રવાસી મજૂરોને ક્યાં રાખવામાં આવશે ? જાણો વિગતે

સરકારે પટના સહિત રાજ્યના તમામ જિલ્લાના ડીએમ અને સિવિલ સર્જનને આ અંગેનો આદેશ આપવામાં આવ્યો છે.

પટનાઃ કોરોના લોકડાઉનના કારણે પ્રવાસી મજૂરો ગૃહ રાજ્ય પરત ફરી રહ્યા છે. આ સ્થિતિમાં બિહારના શ્રમિકો પણ મોટી સંખ્યામાં પરત આવી રહ્યા છે. જેના કારણે રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો વધી ગયો છે. બિહાર સરકારે રાજ્યમાં વધતા કોરોનાના મામલાને લઈ એક મોટો ફેંસલો લીધો છે. હવે સુરત, અમદાવાદ, મુંબઈ, પુણે, દિલ્હી, ગાઝિયાબાદ, ગુડગાંવ, નોઇડા, કોલકાતા અને બેંગલુરુથી બિહાર આવતા પ્રવાસી મજૂરોને બ્લોક સ્તરના કોરેન્ટાઈન કેમ્પમાં રાખવામાં આવશે. સરકારે પટના સહિત રાજ્યના તમામ જિલ્લાના ડીએમ અને સિવિલ સર્જનને આ અંગેનો આદેશ આપવામાં આવ્યો છે. દેશના અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓને વિલેજ કોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવશે. તેમના પર દેખરેખ રાખવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે, ઓછા પ્રભાવિત જિલ્લામાં આવતાં સંક્રમણનો ખતરો થોડો ઓછો હોય છે તેથી તેમને ત્યાં રાખવામાં આવશે. સિવિલ સર્જન ડો. રાજ કિશોર ચૌધરીએ જણાવ્યું, સૌથી વધારે ખતરો દિલ્હી, મુંબઈ અને ગુજરાતથી આવનારા શ્રમિકોથી છે. શ્રેણીમાં વહેંચીને કોરન્ટાઈન કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેનાથી દેખરેખ રાખવામાં ઘણી સરળતા રહેશે. અત્યાર સુધીમાં અઢી લાખથી વધારે પ્રવાસી શ્રમિકો અન્ય રાજયમાંથી બિહાર આવી ચુક્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2177 પર પહોંચી છે. જ્યારે 11 લોકોના મોત થયા છે અને 629 લોકો સાજા થઈ ગયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
Embed widget