શોધખોળ કરો

ભગવાન રામના અસ્તિત્વનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી - સ્ટાલિનના મંત્રીની જીભ લપસી

DMK Leader On Lord Ram: DMK નેતા એસએસ શિવશંકરના વિવાદાસ્પદ નિવેદન પર મહંત બાલક દાસે કહ્યું કે હિંદુઓ નરમ સ્વભાવના હોય છે, તેથી આવા નિવેદનો આપવામાં આવે છે. જો હિંમત હોય તો મુસ્લિમો વિશે બોલીને બતાવે.

DMK Leader Remark On Lord Rama: તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પરિવહન મંત્રી એસએસ શિવશંકરે એવો દાવો કરીને વિવાદ સર્જ્યો કે ભગવાન રામના અસ્તિત્વનો કોઈ ઐતિહાસિક પુરાવો નથી. DMK નેતાના આ દાવા પર સંત સમાજે નારાજગી વ્યક્ત કરી અને પાતાલપુરીના અધ્યક્ષ મહંત બાલક દાસે કહ્યું કે જો તેમનામાં હિંમત હોય તો મુસ્લિમો અને મૌલવીઓ વિશે બોલીને બતાવે.

ન્યૂઝ એજન્સી IANS અનુસાર, તેમણે કહ્યું, "આ મંત્રીઓને ન તો ઇતિહાસનું જ્ઞાન છે અને ન તો ભૂગોળનું. આ લોકોને ધાર્મિક જ્ઞાન પણ નથી. આ લોકો દરેક નિવેદન પોતાની રાજકીય રોટલી શેકવાના હેતુથી આપે છે. જે મોઢામાં આવે છે તે બોલી દે છે. આ લોકોની મૂર્ખતા તેની ચરમસીમાએ પહોંચી ગઈ છે. આવા લોકોને ભગવાન સદબુદ્ધિ આપે. આ લોકોનું પાર્ટીમાં રહેવું પણ યોગ્ય નથી. આ લોકો મંત્રી બનીને બેઠા છે, પરંતુ આ લોકોને રામજીના ઇતિહાસ વિશે કંઈ પણ ખબર નથી."

'હિંમત હોય તો મૌલવીઓ અને મુસ્લિમો વિશે બોલીને બતાવે'

તેમણે આગળ કહ્યું, "જો જાણતા હોત તો આ લોકો આવું નિવેદન જ ન આપત. રામજી સંબંધિત આટલા બધા શાસ્ત્રો છે, શું આ લોકોએ ક્યારેય તેના વિશે વાંચ્યું છે. મને લાગે છે કે ભગવાન આ લોકોને સજા તો આપશે જ, પરંતુ સરકારે પણ આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. જો આ લોકોમાં હિંમત છે, તો જરા મુસ્લિમો અને મૌલવીઓ વિશે બોલીને બતાવે, આ લોકો નહીં બોલે. હિંદુ નરમ હોય છે, તે કોઈપણ પ્રકારની હિંસા કરવા માંગતો નથી. આનો આ લોકો લાભ ઉઠાવે છે."

એમકે સ્ટાલિનના મંત્રીએ શું કહ્યું હતું?

વાસ્તવમાં, DMK નેતા અને તમિલનાડુ સરકારમાં મંત્રી શિવશંકરે એક કાર્યક્રમને સંબોધિત કરતા ભગવાન રામ મંદિર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભગવાન રામ સાથે સંકળાયેલો કોઈ પણ ઐતિહાસિક પુરાવો નથી. જેનાથી આ વાતની પુષ્ટિ થઈ શકે કે ભગવાન રામનું કોઈ અસ્તિત્વ હોય. તેમના આ વિવાદાસ્પદ નિવેદન પછી રાજકીય ઘમાસાણ તેજ થઈ ગયું છે.                                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Top Stocks: આ 5 શેરો પર બ્રોકરેજ હાઉસ બુલિશ, અત્યારે ખરીદી લીધા તો 40 ટકા સુધીની કમાણી થઈ શકે છે
Top Stocks: આ 5 શેરો પર બ્રોકરેજ હાઉસ બુલિશ, અત્યારે ખરીદી લીધા તો 40 ટકા સુધીની કમાણી થઈ શકે છે
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Embed widget