શોધખોળ કરો

જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ક્યા બે નેતાએ મંત્રીપદેથી આપ્યાં રાજીનામાં ? જાણો શું છે કારણ ?

સિંધિયાના સમર્થનમાં 10 માર્ચના રોજ કૉંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું, જેના કારણે કમલનાથ સરકાર પડી ગઈ હતી અને ચોથીવાર શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

ભોપાલ : મધ્યપ્રદેશમાં પેટાચૂંટણી શિવરાજસિંહ ચૌહાણ કેબિનેટમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક બે નેતાઓએ મંત્રીપદેથી રાજીનામુ આપી દીધું છે. પરિવહન મંત્રી ગોવિંદ સિંહ રાજપૂત અને જળ સંસાધન મંત્રી તુલસી સિવાલટે રાજીનામું આપી દીધું છે. બન્ને ધારાસભ્ય છ મહિનાથી મંત્રી પદ પર હતા. હાલમાં બન્ને ચૂંટણી લડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે. સિંધિયાના સમર્થનમાં 10 માર્ચના રોજ કૉંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું, જેના કારણે કમલનાથ સરકાર પડી ગઈ હતી અને ચોથીવાર શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. શિવરાજે 28 દિવસ બાદ 21 એપ્રિલે મંત્રીમંડળનું ગઠન કર્યું હતું. તેમાં સિંધિયાના સમર્થનમાં તુલસીરામ અને ગોવિંદ સિંહ રાજપૂતે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. બન્ને મંત્રીઓના રાજીનામુ આપવાનું શું છે કારણ ? કોઈ પણ નેતા વિધાનસભા સભ્ય તરીકે ચૂંટાયા વગર 6 મહીના સુધી જ મંત્રી પદ પર રહી શકે છે એટલે કે , છ મહિનામાં ચૂંટાવવું જરૂરી છે. તુલસી સિલાવટ અને ગોવિંદ સિંહ રાજપૂતે 5 એપ્રિલે મંત્રી પદના શપથ લીધા હતા અને 21 ઓક્ટોબરે 6 મહિના પૂરા થયા. એવામાં શિવરાજ સરકારના બન્ને મંત્રીઓએ રાજીનામું આપવું પડ્યું છે. ગોવિંદ સિંહ રાજપૂત સાગર જિલ્લાના સુરખી અને તુલસી સિવાલટ ઈંદોર જિલ્લાના સાંવેર પરથી પોતાની પરંપરાગત બેઠક પર પેટાચૂંટણી લડી રહ્યાં છે.મધ્યપ્રદેશમાં 28 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે. પરંતુ આ પહેલીવાર છે કે, જ્યારે 14 મંત્રીઓ પેટાચૂંટણી લડી રહ્યાં છે .
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ, બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Advertisement

વિડિઓઝ

Rajkot News: આધુનિક યુગમાં પણ જીવે છે અંધશ્રદ્ધા , રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં બલી ચઢાવાતા ખળભળાટ
Protest agasint Jignesh Mevani: જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ થરાદમાં આક્રોશ, લોકો સડક પર ઉતર્યો
Justice Surya Kant takes oath as CJI : જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ, બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
દુબઈ એર શો તેજસ દુર્ઘટનાએ રોકાણકારોના ઉડાવ્યા હોંશ, HAL ના શેર 8 ટકા તૂટ્યા 
દુબઈ એર શો તેજસ દુર્ઘટનાએ રોકાણકારોના ઉડાવ્યા હોંશ, HAL ના શેર 8 ટકા તૂટ્યા 
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Family Tree:  ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
Dharmendra Family Tree: ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
Embed widget