શોધખોળ કરો

Mulayam Singh Yadav funeral: સૈફઇમાં આજે મુલાયમ સિંહના થશે અંતિમ સંસ્કાર, સંરક્ષણ મંત્રી સહિત અનેક રાજ્યોના CM થશે સામેલ

મુલાયમ સિંહ યાદવનું સોમવારે સવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવનું સોમવારે સવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમણે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર તેમના વતન ગામ સૈફઈમાં મંગળવારે બપોરે 3 વાગ્યે કરવામાં આવશે. આ પહેલા સવારે 10 વાગ્યાથી અંતિમ સંસ્કાર માટે મૃતદેહને સૈફઈ મેળા ગ્રાઉન્ડના પંડાલમાં રાખવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સૈફઈ પહોંચશે. આ ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, હેમંત સોરેન, ઓમ બિરલા, કેસીઆર કમલનાથ સહિત કેન્દ્રીય મંત્રીઓ પણ શ્રદ્ધાંજલિ આપવા સૈફઇ પહોંચશે.

અંતિમ સંસ્કારમાં કોણ હાજરી આપશે?

NCPના વડા શરદ પવાર, મહારાષ્ટ્રના સુપ્રિયા સુલે પણ આજે અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આવી રહ્યા છે. તાજેતરમાં જ પોતાની રાષ્ટ્રીય પાર્ટીની શરૂઆત કરનાર તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પણ આજે સૈફઈ પહોંચવાના છે. તેમના સિવાય છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, AAP નેતા સંજય સિંહ પણ આજે શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે. જો કે પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ સૈફઈમાં આવવાના હતા, પરંતુ હવે તેઓ બુધવારે આવશે.

જો કે, સોમવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા હતા. મુલાયમ સિંહ યાદવના નિધનની જાણ થતાં તેઓ શ્રદ્ધાંજલિ આપવા મેદાંતા પહોંચ્યા હતા. તેઓ લગભગ 20 મિનિટ સુધી પરિવાર સાથે ત્યાં હાજર રહ્યા અને તેમણે અખિલેશ યાદવ સાથે વાત પણ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતમાં એક કાર્યક્રમ દરમિયાન મુલાયમસિંહ યાદવને યાદ કર્યા હતા.

નોંધનીય છે કે મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર તે જ જગ્યાએ કરવામાં આવશે જ્યાંથી તેમણે પોતાની રાજકીય ઓળખ બનાવી હતી. ઈટાવાના સૈફઈમાં મુલાયમ સિંહની અંતિમ વિદાયની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કિસાન બજાર પાસેની જમીનમાં સફાઈની કામગીરી ચાલી રહી છે. જ્યાં નેતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગત સાંજે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પણ મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપવા તેમના વતન ગામ સૈફઈ પહોંચ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યુંManmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Embed widget