શોધખોળ કરો

Munawwar Rana: પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાનું નિધન, લખનઉ ખાતે લીધા અંતિમ શ્વાસ

Munawwar Rana Passed Away: પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાનું રવિવારે (14 જાન્યુઆરી) નિધન થયું. તેઓ 71 વર્ષના હતા. તેમણે લખનઉના પીજીઆઈમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી.

Munawwar Rana Passed Away: પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાનું રવિવારે (14 જાન્યુઆરી) નિધન થયું. તેઓ 71 વર્ષના હતા. તેમણે લખનઉના પીજીઆઈમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી.

 

તેમને હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીજીઆઈના બે દિવસ પહેલા તેમને લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મુનવ્વર રાણા ક્રોનિક કિડની ડિસીઝથી પીડિત હતા અને તેમને અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડતું હતું. તાજેતરમાં તેમને ન્યુમોનિયા પણ થયો હતો. મુનવ્વર રાણાને સાહિત્ય અકાદમી પુરસ્કાર અને મતિ રતન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ અંગે વિગતે વાત કરીએ તો, ઉર્દૂ કવિ અને લેખક મુનવ્વર રાણાનું રવિવારે લાંબી માંદગી બાદ નિધન થયું હતું. તેમણે 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમની તબિયત બગડ્યા બાદ તેમને ગુરુવારે વહેલી સવારે લખનૌની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની પુત્રી સુમૈયા રાણાએ માહિતી આપી હતી કે તેમના પિતા વેન્ટિલેટર પર છે અને તેમની હાલત નાજુક છે. જણાવવામાં આવી રહ્યું છે કે તબિયત બગડવાના કારણે મુનવ્વરને પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

મુનવ્વરની પુત્રી સુમૈયાએ ગુરુવારે સવારે 3.30 વાગ્યે જાહેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે તેના પિતાની તબિયત છેલ્લા બે-ત્રણ દિવસથી બગડી રહી છે. ડાયાલિસિસ દરમિયાન તેમને પેટમાં સખત દુખાવો થતો હતો. ડૉક્ટરોએ સીટી સ્કેન કર્યું અને તેના પિત્તાશયમાં થોડી સમસ્યા જોવા મળી. પછી તેના પર ઓપરેશન કર્યું

મુનવ્વર રાણા ભારતના પ્રખ્યાત શાયર હતા. તેમણે ઘણી ગઝલો લખી છે. તેમણે દેશમાં અસહિષ્ણુતાનો આરોપ લગાવીને 2014માં ઉર્દૂ સાહિત્ય માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર નકારી કાઢ્યો હતો. પછી તેણે ક્યારેય કોઈ સરકારી એવોર્ડ ન સ્વીકારવાની પ્રતિજ્ઞા લીધી. તેઓ ઉત્તર પ્રદેશના રાજકીય ગતિવિધિનમાં પણ સક્રિય હતા. તેમની પુત્રી સુમૈયા પોતે સમાજવાદી પાર્ટીની સભ્ય છે. રાણા પોતાના રાજકીય નિવેદનોને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહેતા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Embed widget