શોધખોળ કરો

સત્તામાં પીએમ મોદીના 20 વર્ષ પૂરા, ભાજપ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરશે

ભાજપ આ પ્રસંગને શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ સાથે ઉજવશે જેમાં જાહેર કાર્યાલયમાં નરેન્દ્ર મોદીના કાર્યો વિશે જાગૃતિ ફેલાવવી અને પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારતના વિઝન અનુસાર સ્વચ્છતા અભિયાન હાથ ધરવું શામેલ છે.

સત્તામાં પીએમ મોદીના 20 વર્ષ પૂરા થવાના અવસરે ભારતીય જનતા પાર્ટીએ આજે એટલે કે 7 ઓક્ટોબરના રોજ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. પીએમ મોદીએ વર્ષ 2001માં ગુજરાતના મુખઅયમંત્રી તરીકે શપથ લીધા હતા અને હવે તેમની જાહેર સેવાને વીસ વર્ષ થઈ ગયા છે જેમાંથી સાત વર્ષ તેઓ વડાપ્રધાન રહ્યા છે.

ભાજપ આ પ્રસંગને શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ સાથે ઉજવશે જેમાં જાહેર કાર્યાલયમાં નરેન્દ્ર મોદીના કાર્યો વિશે જાગૃતિ ફેલાવવી અને પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારતના વિઝન અનુસાર સ્વચ્છતા અભિયાન હાથ ધરવું શામેલ છે.

એએનઆઈ ન્યૂઝ એજન્સીએ આ સપ્તાહની શરૂઆતમાં ભાજપના કાર્યકરોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, "પાર્ટીના કાર્યકરો નદીઓની સફાઈ કરીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બૂથ લેવલ પર કરવામાં આવેલા કામો અને આવા અન્ય સામાજિક કાર્યક્રમો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવીને દિવસ મનાવશે. સાથે જ પાર્ટીના કાર્યકરો દેશના દરેક બૂથ પર લોકોને નીતિઓથી વાકેફ કરશે."

પ્રધાનમંત્રી મોદી દ્વારા કલ્પના કરાયેલ સ્વચ્છ ભારત મિશન ભારતને ગંદકી મુક્ત બનાવવા માટે નદીઓની સ્વચ્છતાને અભિયાનનો અભિન્ન ભાગ માને છે. આ મહિનાની શરૂઆતમાં સ્વચ્છ ભારત 2.0 મિશનની શરૂઆત કરતા મોદીએ કહ્યું કે ભારતના દરેક શહેરોને "જળ-સુરક્ષિત" બનાવવાની યોજના છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે નદીઓ ગટર દ્વારા પ્રદૂષિત ન થાય. આ દ્રષ્ટિકોણને અનુરૂપ, ભાજપના કાર્યકરો નરેન્દ્ર મોદીએ તેમની બે દાયકાની જાહેર સેવામાં રજૂ કરેલી નીતિઓના આદરરૂપે દેશની નદીઓને સ્વચ્છ કરવા માટે ગુરુવારે એક અભિયાન હાથ ધરવાનું આયોજન કરી રહ્યા છે.

દેશભરના ગુરુદ્વારાઓમાં 'અરદાસ' પણ કરશે, વડાપ્રધાન મોદીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે અને 'સેવા સમર્પણ' અભિયાનના ભાગરૂપે 'લંગર' નું આયોજન કરવામાં આવશે, જે સપ્ટેમ્બરની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 71 મી જન્મજયંતિની ઉજવણીના ભાગ રૂપે પાર્ટી હેડક્વાર્ટરમાં શરૂ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
Embed widget