શોધખોળ કરો

Maharashtra Political Crisis: ઉદ્ધવ ઠાકરેની ખુરશી બચાવશે શરદ પવાર ? સાંજે મોટી બેઠક

એનસીપી તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અમે ઉદ્ધવ ઠાકરેની સાથે છીએ. ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે આજની મીટિંગમાં કંઈ થયું નથી. અમે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની સાથે છીએ. 

Maharashtra Political Crisis Latest Update: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેના માટે સારા સમાચાર છે. એનસીપી તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અમે ઉદ્ધવ ઠાકરેની સાથે છીએ. ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે આજની મીટિંગમાં કંઈ થયું નથી. અમે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની સાથે છીએ. 

અજિત પવારના કહેવા પ્રમાણે, આજે સાંજે 6.30 વાગ્યે જયંત પાટીલ, પ્રફુલ પટેલ અને હું સીએમ ઉદ્ધવ ઠાકરેને મળવાના છીએ. તેમણે કહ્યું કે હવે સીએમ શિવસેનાના છે અને જો કોંગ્રેસ અને એનસીપીનું સમર્થન હોય તો સરકાર બહુમતીમાં છે. જો સરકાર બહુમતીમાં હોય તો તેમને નિર્ણય લેવાનો પૂરો અધિકાર છે.

અજિત પવારે કહ્યું કે સરકારમાં કોઈપણ મંત્રીને પોતાની નારાજગી વ્યક્ત કરવાનો અધિકાર છે. જો કોઈ નારાજગી હોય તો મુખ્યમંત્રીએ તેમને આ જણાવવું જોઈએ. અજિત પવારે અટલ બિહારી વાજપેયીના ગઠબંધનની યાદ અપાવતા કહ્યું કે જો વાજપેયીજીએ 25 પાર્ટીઓ સાથે લઈને સરકાર ચલાવી હતી તો હવે તે પણ બની શકે છે.

ઉદ્ધવને અમારું સમર્થન

અજિત પવારે એમ પણ કહ્યું કે અમારી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન સીએમ તરીકે તેમની (ઉદ્ધવ ઠાકરે) સાથે છે. આજની બેઠકમાં એનસીપી પ્રમુખ શરદ પવાર પણ હાજર રહેશે. વાસ્તવમાં, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ વારંવાર કહ્યું છે કે તેમને મુખ્યમંત્રી બનાવવા પાછળ શરદ પવારનો સૌથી મોટો હાથ છે.

મહારાષ્ટ્રના નાસિકમાં એકનાથ શિંદેનો વિરોધ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે હવે શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેનો વિરોધ શરૂ થઈ ગયો છે. નાસિકમાં રાજ્યના કાર્યકર્તાઓએ એકનાથ શિંદેના પોસ્ટરને ફાડી નાખ્યું. આ સાથે કાર્યકરોએ તેમની વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget