શોધખોળ કરો

ભારતમાં ક્યાં સુધી માસ્ક પહેરવું પડશે ? જાણો નીતિ આયોગના ડો. વી.કે.પૉલે શું કહ્યું...

એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, માસ્ક પહેરવાથી હજુ છૂટકારો નહીં મળે, હજુ થોડો સમય તો નહીં જ. આપણે આગામી વર્ષે પણ માસ્ક પહેરવાનું ચાલું રાખવું પડશે.

કોરોનાએ તમામ લોકોના જીવનને પૂરી રીતે બદલી નાંખ્યુ છે. કોરોનાથી બચવા માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આપણા જીવનનો હિસ્સો બની ગયો છે. લોકો કોરોના વેક્સિન લગાવીને ખુદને સુરક્ષિત કરી રહ્યા છે. પરંતુ તેની સાથે એવો પણ સવાલ પૂછી રહ્યા છે કે હવે માસ્ક પહેરવામાંથી ક્યારે છૂટ્ટી મળશે ? લોકો માસ્ક પહેર્યા વગર ફરવાની આઝાદી ક્યારે મળશે તે જાણવા માંગે છે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પૉલે આનો જવાબ આપ્યો છે.

ક્યાં સુધી પહેરવું પડશે માસ્ક

ડો. વીકે પૉલના કહેવા મુજબ, આગામી વર્ષ સુધી આપણે માસ્ક પહેરીને જ ફરવું પડશે. કોરોનાને હરાવવા મટે વેક્સિન, દવા અને કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. તેથી આગામી વર્ષે પણ ભારતમાં લોકોએ માસ્ક પહેરીને જ રહેવું પડશે. પૉલે આગામી તહેવારોને જોતાં ચેતવણી આપીને કહ્યું કે, ત્રીજી લહેરની સંભાવના હજુ ટળી નથી અને આગામી સમય જોખમી છે.

કોરોનાની ત્રીજી લહેરને લઈ શું કહ્યું ડો. પૉલે

એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, માસ્ક પહેરવાથી હજુ છૂટકારો નહીં મળે, હજુ થોડો સમય તો નહીં જ. આપણે આગામી વર્ષે પણ માસ્ક પહેરવાનું ચાલું રાખવું પડશે. આ ઉપરાંત ડો.પૉલે સૌથી વધુ પૂછવામાં આવતાં સવાલ શું ભારતમાં ત્રીજી લહેર આવશે ? તેનો પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું- આ વાતનો ઈનકાર કરી શકાય નહીં. આગામી ચાર-પાંચ મહિનામાં વેક્સિન દ્વારા હર્ડ ઈમ્યુનિટી બની શકે છે. આપણે મહામારીથી બચવા માટે ખુદને તૈયાર કરવા પડશે અને મને લાગે છે કે આપણે એક સાથે આવીશું તો શક્ય બનશે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાના કેસ ફરીથા ઘટવા લાગ્યા છે. સતત પાંચમાં દિવસે કોરોના કેસમાં ઘટાડો થયો છે.  મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 25,404 નવા કેસ નોંધાયા છે અને 339 લોકોના મોત થયા છે. જ્યારે 37,127 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

  • કુલ કેસઃ 3 કરોડ 32 લાખ 89 હજાર 579
  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 24 લાખ 84 હજાર 159
  • કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 62 હજાર 207
  • કુલ મોતઃ 4 લાખ 43 હજાર 213

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget