શોધખોળ કરો

ભારતમાં ક્યાં સુધી માસ્ક પહેરવું પડશે ? જાણો નીતિ આયોગના ડો. વી.કે.પૉલે શું કહ્યું...

એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, માસ્ક પહેરવાથી હજુ છૂટકારો નહીં મળે, હજુ થોડો સમય તો નહીં જ. આપણે આગામી વર્ષે પણ માસ્ક પહેરવાનું ચાલું રાખવું પડશે.

કોરોનાએ તમામ લોકોના જીવનને પૂરી રીતે બદલી નાંખ્યુ છે. કોરોનાથી બચવા માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આપણા જીવનનો હિસ્સો બની ગયો છે. લોકો કોરોના વેક્સિન લગાવીને ખુદને સુરક્ષિત કરી રહ્યા છે. પરંતુ તેની સાથે એવો પણ સવાલ પૂછી રહ્યા છે કે હવે માસ્ક પહેરવામાંથી ક્યારે છૂટ્ટી મળશે ? લોકો માસ્ક પહેર્યા વગર ફરવાની આઝાદી ક્યારે મળશે તે જાણવા માંગે છે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પૉલે આનો જવાબ આપ્યો છે.

ક્યાં સુધી પહેરવું પડશે માસ્ક

ડો. વીકે પૉલના કહેવા મુજબ, આગામી વર્ષ સુધી આપણે માસ્ક પહેરીને જ ફરવું પડશે. કોરોનાને હરાવવા મટે વેક્સિન, દવા અને કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. તેથી આગામી વર્ષે પણ ભારતમાં લોકોએ માસ્ક પહેરીને જ રહેવું પડશે. પૉલે આગામી તહેવારોને જોતાં ચેતવણી આપીને કહ્યું કે, ત્રીજી લહેરની સંભાવના હજુ ટળી નથી અને આગામી સમય જોખમી છે.

કોરોનાની ત્રીજી લહેરને લઈ શું કહ્યું ડો. પૉલે

એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, માસ્ક પહેરવાથી હજુ છૂટકારો નહીં મળે, હજુ થોડો સમય તો નહીં જ. આપણે આગામી વર્ષે પણ માસ્ક પહેરવાનું ચાલું રાખવું પડશે. આ ઉપરાંત ડો.પૉલે સૌથી વધુ પૂછવામાં આવતાં સવાલ શું ભારતમાં ત્રીજી લહેર આવશે ? તેનો પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું- આ વાતનો ઈનકાર કરી શકાય નહીં. આગામી ચાર-પાંચ મહિનામાં વેક્સિન દ્વારા હર્ડ ઈમ્યુનિટી બની શકે છે. આપણે મહામારીથી બચવા માટે ખુદને તૈયાર કરવા પડશે અને મને લાગે છે કે આપણે એક સાથે આવીશું તો શક્ય બનશે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાના કેસ ફરીથા ઘટવા લાગ્યા છે. સતત પાંચમાં દિવસે કોરોના કેસમાં ઘટાડો થયો છે.  મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 25,404 નવા કેસ નોંધાયા છે અને 339 લોકોના મોત થયા છે. જ્યારે 37,127 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

  • કુલ કેસઃ 3 કરોડ 32 લાખ 89 હજાર 579
  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 24 લાખ 84 હજાર 159
  • કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 62 હજાર 207
  • કુલ મોતઃ 4 લાખ 43 હજાર 213

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઋણાનુબંધ
Hun To Bolish : હું તો બોલીશ : માટીના મોલે, ખેડૂતોની જમીન!
Hun To Bolish : હું તો બોલીશ : આ પનીર નહીં પચે!
Amreli News: અમરેલીના મોટા લીલીયામાં આવેલું નિલકંઠ તળાવ બન્યું પ્રદૂષિત
Patan news: પાટણમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે ઈરાની ગેંગની કરી ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
શું કાકા-ભત્રીજા ફરી સાથે આવશે? અજિત પવાર સાથેના ગઠબંધન પર શરદ પવારનો મોટો ખુલાસો - 'હું ક્યારેય ભાજપ.....'
શું કાકા-ભત્રીજા ફરી સાથે આવશે? અજિત પવાર સાથેના ગઠબંધન પર શરદ પવારનો મોટો ખુલાસો - 'હું ક્યારેય ભાજપ.....'
50000 રૂપિયા હોય તો જ આ ખાનગી બેંકમાં ખાતું ખુલશે, મિનિમમ બેલેન્સની મર્યાદા 5 ગણી વધી
50000 રૂપિયા હોય તો જ આ ખાનગી બેંકમાં ખાતું ખુલશે, મિનિમમ બેલેન્સની મર્યાદા 5 ગણી વધી
Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત
Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત
Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
Embed widget