શોધખોળ કરો

અયોધ્યામાં શરૂ થઇ રામ મંદિરના ‘ટ્રસ્ટ’ પર લડાઇ, હવે આ ન્યાસે રજૂ કર્યો દાવો

સુન્ની વકફ બોર્ડને કોર્ટે અયોધ્યામા જ અન્ય સ્થળે પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો છે.

નવી દિલ્હીઃ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર નવ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય ખંડપીઠે નિર્ણય સંભળાવતા વિવાદિત જમીનની માલિકી રામલલ્લાને આપી હતી. આ સાથે જ સરકારને ત્રણ મહિનાની અંદર એક ટ્રસ્ટ બનાવીને મંદિર નિર્માણ કરવાની રૂપરેખા તૈયાર કરવા કહ્યુ છે. જ્યારે સુન્ની  વકફ બોર્ડને કોર્ટે અયોધ્યામા જ અન્ય સ્થળે પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદા બાદ રામ મંદિર નિર્માણને લઇને સરકાર દ્ધારા બનાવામાં આવનારા ટ્રસ્ટને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. દરરોજ ટ્રસ્ટના નવા નવા દાવેદારો સામે આવી રહ્યા છે. સૌ પ્રથમ રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસે કહ્યુ હતું કે, જ્યારે એક ટ્રસ્ટ (રામજન્મભૂમિ ન્યાસ)અગાઉથી છે તો નવા ટ્રસ્ટની જરૂર શું છે. હવે શ્રીરામ જન્મભૂમિ રામાલય ટ્રસ્ટના સચિવ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ દાવો કર્યો હતો કે તેમનું ન્યાસ મંદિર નિર્માણ માટે વ્યવહારિક રીતે સૌથી યોગ્ય છે. તેને લાંબા સમયથી તમામનો સહયોગ મળી રહ્યો છે. રાજનિતીથી દૂર રાખતા રામાલય ન્યાસને અયોધ્યામાં રામલલ્લા મંદિર બનાવવા અને વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી આપવામાં આવે.  
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં 43 નવી મેડિકલ કોલેજને મળી મંજૂરી, 11,682 MBBS બેઠકો વધી
દેશમાં 43 નવી મેડિકલ કોલેજને મળી મંજૂરી, 11,682 MBBS બેઠકો વધી
યુદ્ધ શરૂ થયાના એક દિવસ પહેલા તેને ઇઝરાયલ જવાની કેમ જરૂર પડી? અરવિંદ કેજરીવાલ
યુદ્ધ શરૂ થયાના એક દિવસ પહેલા તેને ઇઝરાયલ જવાની કેમ જરૂર પડી? અરવિંદ કેજરીવાલ
હરીશ રાણાના ઈચ્છામૃત્યુ કેસનો ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારડીવાલા રડી પડ્યા અને કહ્યું,
હરીશ રાણાના ઈચ્છામૃત્યુ કેસનો ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારડીવાલા રડી પડ્યા અને કહ્યું, "અમે આ તબક્કે...."
13 વર્ષથી કોમામાં રહેલા પુત્રને ઇચ્છામૃત્યુ મળતાં આખરે દુ:ખી અને હારી ગયેલા પરિવારે શું કહયું?
13 વર્ષથી કોમામાં રહેલા પુત્રને ઇચ્છામૃત્યુ મળતાં આખરે દુ:ખી અને હારી ગયેલા પરિવારે શું કહયું?

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: દીવમાં ગરમીએ તોડ્યો 100 વર્ષનો રેકોર્ડ, રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ
Gujarat Weather: દીવમાં ગરમીએ તોડ્યો 100 વર્ષનો રેકોર્ડ, રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ
Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ
Dubai Airport Drone Attack: દુબઈ એરપોર્ટ નજીક ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત ચાર લોકો ઘાયલ
Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 
Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 
ICC Rankings Update: ઈશાન કિશને કર્યો કમાલ, સંજૂ સેમસનને પણ થયો મોટો લાભ, જુઓ લેટેસ્ટ રેન્કિંગ 
ICC Rankings Update: ઈશાન કિશને કર્યો કમાલ, સંજૂ સેમસનને પણ થયો મોટો લાભ, જુઓ લેટેસ્ટ રેન્કિંગ 
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગશે લોટરી! ₹18,000 થી વધીને ₹46,000 થશે પગાર? 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગશે લોટરી! ₹18,000 થી વધીને ₹46,000 થશે પગાર? 
Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'
Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
Embed widget