શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સ્વચ્છતા અભિયાનના બે વર્ષ પૂર્ણ, રાષ્ટ્રીય સ્મારકો પર પોલીથીન બેગ પર પ્રતિબંધ
![સ્વચ્છતા અભિયાનના બે વર્ષ પૂર્ણ, રાષ્ટ્રીય સ્મારકો પર પોલીથીન બેગ પર પ્રતિબંધ No Polythene Bags On National Monuments From Today સ્વચ્છતા અભિયાનના બે વર્ષ પૂર્ણ, રાષ્ટ્રીય સ્મારકો પર પોલીથીન બેગ પર પ્રતિબંધ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/02074746/28plasticbags.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લી: સ્વચ્છતા અભિયાનને 2 વર્ષ પૂરા થવાના અવસર પર આજે રાષ્ટ્રીય સ્મારકો પર પોલીથીન બેગ પર પ્રતિબંધ લાગી જશે. પર્યટન મત્રી મહેશ શર્માએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાને આગળ વધારતા આ વર્ષે બાપૂના જન્મદિવસ પર બધા જ રાષ્ટ્રીય સ્મારકો અને પર્યટન સ્થળો પર પોલીથીનને પ્રતિબંધ કરવાનો નિર્ણય લેવાનોમાં આવ્યો છે..જો કે તેમણે સ્પષ્ટ કર્યુ છે કે પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી..પરંતુ તે બોટલો કચરપેટીમા જ નાખવાની રહેશે..આ પ્રતિબંધ સ્મારકોના 100 મીટરના વિસ્તારોમાં જ લાગુ પડશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)