શોધખોળ કરો

કોંગ્રેસના દિગ્ગજ નેતા સલમાન ખુરશીદનાં પત્નિ સામે કેમ નિકળ્યું બિન જામીનપાત્ર વોરંટ ? જાણો શું કર્યો છે ગુનો ?

આ મામલે આગામી સુનાવણી 16 ઓગસ્ટના રોજ થશે.

ઝાકિર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટ (zakir husain memorial trust)ના 71 લાખ રૂપિયાના ગોટાળામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદ (salman khurshid)ના પત્ની વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરંટ નીકળ્યો છે. લુઈસ ખુરશીદ વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરંટ બહાર પાડવામાં આવ્યું છે. આ વોરંટ ફતેહગઢ સીજેએમ કોર્ટે કાઢ્યું છે. તેમના પર ટ્રસ્ટમાં 71 લાખ રૂપિયાના ગોટાળાનો આરોપ છે.

સલમાન ખુરશીદના પત્નીની સાથે જ ટ્રસ્ટના સચિવ અતહર ફારુકી વિરૂદ્ધ પણ બિન જામીનપાત્ર વોરંટ નીકળ્યું છે. આ મામલે આગામી સુનાવણી 16 ઓગસ્ટના રોજ થશે.

લુઈસ શુરશીદ વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરંટ

આ મામલાની તપાસ વર્ષ 2017માં શરૂ થઈ હતી. લુઈશ શુરશીદ અને ફારુકી વિરૂદ્ધ કાયમગંજ પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાઈ હતી. જે પ્રોજેક્ટમાં કથિત રીતે ગોટાળાનો આરોપ છે, લુઈસ તેમાં ડાયરેક્ટર હતા. આ મામલે 30 ડિસેમ્બર 2019ના રોજ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.

ઝાકિર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટમાં ગોટાળાનો આરોપ

જણાવીએ કે, ડો. ઝાકિર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટને માર્ચ 2010માં 71 લાખ 50 હજાર રૂપિયાનું દાન મળ્યું હતું. આ રકમ દિવ્યાંગ લોકોને વ્હીલચેર, ટ્રાઈ સાઇકલ, સાંભળવાના મશીન વહેંચવા માટે મળી હતી. પરંતુ ટ્રસ્ટના પદાધિકારીઓ પર આ રકમમાં ગોટાળાનો આરોપ છે. નકલી સહી દ્વારા કેન્દ્ર પાસેથી ફંડ મેળવવાનો આરોપ લાગ્યો હતો.

ટ્રસ્ટે દાવો કર્યો હતો કે તેણે એટા, ઇટાવા, ફર્રુખાબાદ, કાસગંજ, મૈનપુરી, અલીગઢ, શાહજહાંપુર, મેરઠ તથા બરેલી સહિત રાજ્યના એક ડઝનથી વધારે જિલ્લામાં શીબીર લગાવીને દિવ્યાંગ બાળકોને આ ઉપકરણ વહેંચ્યા હતા. બાદમાં તપાસમાં જાણવા મળ્યું કે, શીબીર ક્યારે લગાવાવમાં જ આવી ન હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel:ભારે પવન સાથે માવઠાની કરાઈ આગાહી, ક્યાં ક્યાં ખાબકશે વરસાદ?Income Tax Bill: કેન્દ્રીય કેબિનેટમાં ઈન્કમ ટેક્સ બિલની મંજૂરીને લઈને મોટા સમાચાર, જુઓ વીડિયોમાંBig Breaking: મધ્યમ વર્ગને મોટી રાહત, RBIએ રેપોરેટમાં કર્યો ઘટાડો | Abp AsmitaCM Bhupendra Patel:કુંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે આસ્થાની ડુબકી | Mahakumbh 2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
દિલ્હી ચૂંટણીના પરિણામ અગાઉ AAPના '15 કરોડની ઓફર' પર બબાલ, BJPની ફરિયાદ પર LGએ કરી કાર્યવાહી
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
Mahakumbh 2025: મહાકુંભમાં સેક્ટર 18માં લાગી આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
મોદી સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝનથી આવી ડિજીટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે 4 લાખની નાણાંકીય સહાય
Embed widget