શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Poll of Polls | 6 PM)

ભારતે પણ રદ કરી દિલ્હી-લાહોર મૈત્રી બસ સેવા, જાણો વિગત

પાકિસ્તાન દ્વારા લાહોર-દિલ્હી બસ સેવા રદ કરવાના ફેંસલા બાદ ભારતે પણ સોમવારે આ બસ રોકી દીધી હતી. દિલ્હી પરિવહન નિગમના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું કે, દિલ્હી-લાહોર બસ સેવા રદ કરી દેવામાં આવી છે. આ પહેલા શનિવારે પાકિસ્તાનના સંચાર તથા ડાક સેવા મંત્રી મુરાદ સઈદે મૈત્રી બસ સેવાને સોમવારથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.

નવી દિલ્હીઃ ભારતે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ 370 રદ કર્યા બાદ પાકિસ્તાન રઘવાયું થયું છે. ભારત સાથેના વેપાર ટ્રેડનો અંત આણ્યા બાદ પાકિસ્તાને બંને દેશો વચ્ચે દોડતી સમજોતા એક્સપ્રેસ રદ કરી હતી. પાકિસ્તાન દ્વારા લાહોર-દિલ્હી બસ સેવા રદ કરવાના ફેંસલા બાદ ભારતે પણ સોમવારે આ બસ રોકી દીધી હતી. દિલ્હી પરિવહન નિગમના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું કે, દિલ્હી-લાહોર બસ સેવા રદ કરી દેવામાં આવી છે. આ પહેલા શનિવારે પાકિસ્તાનના સંચાર તથા ડાક સેવા મંત્રી મુરાદ સઈદે મૈત્રી બસ સેવાને સોમવારથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. ભારતે પણ રદ કરી દિલ્હી-લાહોર મૈત્રી બસ સેવા, જાણો વિગત નિગમના અધિકારીએ જણાવ્યું કે, ડીટીસીને એક બસ સોમવારે સવારે છ વાગે લાહોર માટે રવાના થવાની હતી પરંતુ પાકિસ્તાને બસ સેવા સસ્પેન્ડ કર્યાનો નિર્ણય લીધો હોવાથી બસ રવાના થઈ નથી. ડીટીસીએ એક નિવેદનમાં કહ્યું છે કે, દિલ્હી-લાહોર બસ સેવા સ્થગિત કરવાના પાકિસ્તાનના ફેંસલાને જોતા ડીટીસી 12 ઓગષ્ટથી બસ મોકલ સમર્થ નથી. ભારતે પણ રદ કરી દિલ્હી-લાહોર મૈત્રી બસ સેવા, જાણો વિગત પાકિસ્તાનના પર્યટન વિભાગે શનિવારે ટેલીફોનના માધ્યમથી ડીટીસીને સોમવારે બસ સેવા રદ કરવાની સૂચના આપી હતી. લાહોર માટે અંતિમ બસ શનિવારે સવારે રવાના થઈ હતી. જેમાં બે યાત્રી હતા. પરત ફરેલી બસમાં 19 યાત્રીઓ સાંજે દિલ્હી પહોંચ્યા હતા. રવિવારે બસ નહોતી દોડી. ભારતે પણ રદ કરી દિલ્હી-લાહોર મૈત્રી બસ સેવા, જાણો વિગત દિલ્હી-લાહોર વચ્ચે બસ સેવા પ્રથમ વખત વાજપેયી સરકારમાં ફેબ્રુઆરી, 1999માં શરૂ થઈ હતી. પરંતુ 2001માં સંસદ પર થયેલા આતંકી હુમલા બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. બાદમાં જુલાઈ, 2003માં ફરીથી સ્થગિત કરી દેવામાં આવી હતી. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પુલવામા આતંકી હુમલો અને બાદમાં ભારતની જવાબી કાર્યવાહીના ભાગરૂપે બાલાકોટ હવાઈ હુમલા બાદ બંને દેશોના સંબંધ ખરાબ થયા બાદ બસ સેવા ચાલુ હતી પંતુ ખૂબ ઓછા મુસાફરો ટ્રાવેલિંગ કરતા હતા. પરંતુ હવે બસ સેવા સ્થગિત કરી દેવાનો નિર્ણય લીધો છે. મુકેશ અંબાણીએ રિલાયન્સની AGMમાં જમ્મુ-કાશ્મીર, લદાખને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત યુવરાજ સિંહે કેવિન પીટરસનને કેમ કહ્યું, બધુ ઠીક તો છે ને? જાણો શું છે સમગ્ર મામલો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Embed widget