શોધખોળ કરો

બંગાળ ભાજપે બુકલેટ બહાર પાડીને કહ્યું- CAA બાદ દેશભરમાં લાગુ થશે NRC

ભાજપે કહ્યું કે, ‘હાલના સમયમાં અસમ અને પશ્ચિમ બંગાળમાં અંદાજે 2 કરોડ ઘુસણખોરો રહે છે. આ ઘુસણખોરોને ઓળખીને ભાજપ દેશમાંથી બહાર કાઢશે.

કોલકાતાઃ નાગરિકતા સંશોધન કાદાને લઈને ચાલી રહેલ વિવાદની વચ્ચે પશ્ચિમ બંગાળ ભાજપે કહ્યું કે, હવે એનઆરસીને દેશમાં લાગુ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ ભાજપે બંગાળી ભાષામાં બુકલેટ જારી કરી આ વિશે જાણકારી આપી છે. પ. બંગાળ ભાજપ તરફથી 23 પાનાની એક બુકલેકમાં અનેક સવાલોના જવાબ આપવામાં આવ્યા છે. બુકલેટ જારી કરવા પાછળનું કારણ એ છે કે નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીને લઈને લોકોની વચ્ચે ફેલાયેલ ભ્રમને દૂર કરવામાં આવશે. વાલના અંદાજમાં બુકલેટમાં પુછવામાં આવ્યું છે કે, શું હવે પછી એનઆરસી લાવવામાં આવશે? તેની કેટલી જરૂરત છે? અને એનઆરસી આવવા પર શું અસમની જેમ જ હિન્દુઓને ડિટેંશન સેન્ટરમાં જવું પડશે? જેવા અનેક સવાલ છે. બંગાળ ભાજપે બુકલેટ બહાર પાડીને કહ્યું- CAA બાદ દેશભરમાં લાગુ થશે NRC NRCને કારણે હિંદુઓએ ડિટેંશન સેન્ટરમાં જવું નહીં પડે.
આ સવાલના જવાબમાં કહ્યું છે કે- - એનઆરસી લાગુ કરવામાં આવશે. - કેન્દ્ર સરકાર એનઆરસી લાગુ કરવા માગે છે. - એનઆરસી લાગુ થાય તો કોઈપણ હિંદુઓને ડિટેંશન સેન્ટરમાં જવું નહીં પડે. - સીએએ કાયદાની જેમ જ તેમને ભારતની નાગરિકતા આપવામાં આવશે. બંગાળ ભાજપે કહ્યું કે, હિંદુ ધર્મના કોઈ વિદેશી વ્યક્તિને ડિટેંશન સેન્ટરમાં રાખવામાં નહીં આવે. સરકાર તેના માટે સીએએ દ્વારા ભારતીય નાગરિકતા આપવાનો રસ્તો કાઢ્યો છે. ભાજપે કહ્યું કે, ‘હાલના સમયમાં અસમ અને પશ્ચિમ બંગાળમાં અંદાજે 2 કરોડ ઘુસણખોરો રહે છે. આ ઘુસણખોરોને ઓળખીને ભાજપ દેશમાંથી બહાર કાઢશે. આ પહેલા વિપક્ષના આરોપને લઈને પીએમ મોદીએ રામલીલા મેદાનમાં એક રેલીને સંબોધિત કરતાં નાગરિકતા કાયદા અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને લઈને પોતાનો મત સ્પષ્ટ રાખ્યો હતો. રામલીલા મેદાનમાં પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કરાતં પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર પણ કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, એનઆરસી લાગુ કરવામાં નહીં આવે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત

વિડિઓઝ

Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
UAN નંબર વિના કેવી રીતે જાણી શકશો PF બેલેન્સ? જાણો તમામ પ્રોસેસ
UAN નંબર વિના કેવી રીતે જાણી શકશો PF બેલેન્સ? જાણો તમામ પ્રોસેસ
Embed widget