શોધખોળ કરો

બંગાળ ભાજપે બુકલેટ બહાર પાડીને કહ્યું- CAA બાદ દેશભરમાં લાગુ થશે NRC

ભાજપે કહ્યું કે, ‘હાલના સમયમાં અસમ અને પશ્ચિમ બંગાળમાં અંદાજે 2 કરોડ ઘુસણખોરો રહે છે. આ ઘુસણખોરોને ઓળખીને ભાજપ દેશમાંથી બહાર કાઢશે.

કોલકાતાઃ નાગરિકતા સંશોધન કાદાને લઈને ચાલી રહેલ વિવાદની વચ્ચે પશ્ચિમ બંગાળ ભાજપે કહ્યું કે, હવે એનઆરસીને દેશમાં લાગુ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ ભાજપે બંગાળી ભાષામાં બુકલેટ જારી કરી આ વિશે જાણકારી આપી છે. પ. બંગાળ ભાજપ તરફથી 23 પાનાની એક બુકલેકમાં અનેક સવાલોના જવાબ આપવામાં આવ્યા છે. બુકલેટ જારી કરવા પાછળનું કારણ એ છે કે નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીને લઈને લોકોની વચ્ચે ફેલાયેલ ભ્રમને દૂર કરવામાં આવશે. વાલના અંદાજમાં બુકલેટમાં પુછવામાં આવ્યું છે કે, શું હવે પછી એનઆરસી લાવવામાં આવશે? તેની કેટલી જરૂરત છે? અને એનઆરસી આવવા પર શું અસમની જેમ જ હિન્દુઓને ડિટેંશન સેન્ટરમાં જવું પડશે? જેવા અનેક સવાલ છે. બંગાળ ભાજપે બુકલેટ બહાર પાડીને કહ્યું- CAA બાદ દેશભરમાં લાગુ થશે NRC NRCને કારણે હિંદુઓએ ડિટેંશન સેન્ટરમાં જવું નહીં પડે. આ સવાલના જવાબમાં કહ્યું છે કે- - એનઆરસી લાગુ કરવામાં આવશે. - કેન્દ્ર સરકાર એનઆરસી લાગુ કરવા માગે છે. - એનઆરસી લાગુ થાય તો કોઈપણ હિંદુઓને ડિટેંશન સેન્ટરમાં જવું નહીં પડે. - સીએએ કાયદાની જેમ જ તેમને ભારતની નાગરિકતા આપવામાં આવશે. બંગાળ ભાજપે કહ્યું કે, હિંદુ ધર્મના કોઈ વિદેશી વ્યક્તિને ડિટેંશન સેન્ટરમાં રાખવામાં નહીં આવે. સરકાર તેના માટે સીએએ દ્વારા ભારતીય નાગરિકતા આપવાનો રસ્તો કાઢ્યો છે. ભાજપે કહ્યું કે, ‘હાલના સમયમાં અસમ અને પશ્ચિમ બંગાળમાં અંદાજે 2 કરોડ ઘુસણખોરો રહે છે. આ ઘુસણખોરોને ઓળખીને ભાજપ દેશમાંથી બહાર કાઢશે. આ પહેલા વિપક્ષના આરોપને લઈને પીએમ મોદીએ રામલીલા મેદાનમાં એક રેલીને સંબોધિત કરતાં નાગરિકતા કાયદા અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને લઈને પોતાનો મત સ્પષ્ટ રાખ્યો હતો. રામલીલા મેદાનમાં પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કરાતં પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર પણ કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, એનઆરસી લાગુ કરવામાં નહીં આવે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget