શોધખોળ કરો

બંગાળ ભાજપે બુકલેટ બહાર પાડીને કહ્યું- CAA બાદ દેશભરમાં લાગુ થશે NRC

ભાજપે કહ્યું કે, ‘હાલના સમયમાં અસમ અને પશ્ચિમ બંગાળમાં અંદાજે 2 કરોડ ઘુસણખોરો રહે છે. આ ઘુસણખોરોને ઓળખીને ભાજપ દેશમાંથી બહાર કાઢશે.

કોલકાતાઃ નાગરિકતા સંશોધન કાદાને લઈને ચાલી રહેલ વિવાદની વચ્ચે પશ્ચિમ બંગાળ ભાજપે કહ્યું કે, હવે એનઆરસીને દેશમાં લાગુ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ ભાજપે બંગાળી ભાષામાં બુકલેટ જારી કરી આ વિશે જાણકારી આપી છે. પ. બંગાળ ભાજપ તરફથી 23 પાનાની એક બુકલેકમાં અનેક સવાલોના જવાબ આપવામાં આવ્યા છે. બુકલેટ જારી કરવા પાછળનું કારણ એ છે કે નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીને લઈને લોકોની વચ્ચે ફેલાયેલ ભ્રમને દૂર કરવામાં આવશે. વાલના અંદાજમાં બુકલેટમાં પુછવામાં આવ્યું છે કે, શું હવે પછી એનઆરસી લાવવામાં આવશે? તેની કેટલી જરૂરત છે? અને એનઆરસી આવવા પર શું અસમની જેમ જ હિન્દુઓને ડિટેંશન સેન્ટરમાં જવું પડશે? જેવા અનેક સવાલ છે. બંગાળ ભાજપે બુકલેટ બહાર પાડીને કહ્યું- CAA બાદ દેશભરમાં લાગુ થશે NRC NRCને કારણે હિંદુઓએ ડિટેંશન સેન્ટરમાં જવું નહીં પડે. આ સવાલના જવાબમાં કહ્યું છે કે- - એનઆરસી લાગુ કરવામાં આવશે. - કેન્દ્ર સરકાર એનઆરસી લાગુ કરવા માગે છે. - એનઆરસી લાગુ થાય તો કોઈપણ હિંદુઓને ડિટેંશન સેન્ટરમાં જવું નહીં પડે. - સીએએ કાયદાની જેમ જ તેમને ભારતની નાગરિકતા આપવામાં આવશે. બંગાળ ભાજપે કહ્યું કે, હિંદુ ધર્મના કોઈ વિદેશી વ્યક્તિને ડિટેંશન સેન્ટરમાં રાખવામાં નહીં આવે. સરકાર તેના માટે સીએએ દ્વારા ભારતીય નાગરિકતા આપવાનો રસ્તો કાઢ્યો છે. ભાજપે કહ્યું કે, ‘હાલના સમયમાં અસમ અને પશ્ચિમ બંગાળમાં અંદાજે 2 કરોડ ઘુસણખોરો રહે છે. આ ઘુસણખોરોને ઓળખીને ભાજપ દેશમાંથી બહાર કાઢશે. આ પહેલા વિપક્ષના આરોપને લઈને પીએમ મોદીએ રામલીલા મેદાનમાં એક રેલીને સંબોધિત કરતાં નાગરિકતા કાયદા અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને લઈને પોતાનો મત સ્પષ્ટ રાખ્યો હતો. રામલીલા મેદાનમાં પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કરાતં પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર પણ કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, એનઆરસી લાગુ કરવામાં નહીં આવે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Property Rules: કયા કિસ્સામાં બાળકો પિતાની મિલકત પર દાવો ન કરી શકે? જુઓ હાઈકોર્ટનો ઓર્ડર
Property Rules: કયા કિસ્સામાં બાળકો પિતાની મિલકત પર દાવો ન કરી શકે? જુઓ હાઈકોર્ટનો ઓર્ડર
Weather: ગુજરાત સહિત 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપથી ફૂંકાશે પવન
Weather: ગુજરાત સહિત 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપથી ફૂંકાશે પવન
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget