શોધખોળ કરો

Odisha : શરીર પર ઈજાનું નામોનિશાન નહીં તો કેવી રીતે મર્યા 40 લોકો? સનસની ખુલાસો

આ 40 લોકોના મોત કેવી રીતે નિપજ્યા તે અંગે તપાસ એજન્સીઓ મુંઝવણમાં છે. તેનો જવાબ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં મળે છે.

Train Crash in Balasor (Odisha) : ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાને અત્યાર સુધીની સૌથી મોટી રેલ દુર્ઘટનાની યાદીમાં સામેલ કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં લગભગ 278 લોકોના મોત થયા હતા, જ્યારે 1200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણીને નવાઈ લાગશે કે ઘટનાસ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમને આવા 40 મૃતદેહો મળ્યા હતા જેના પર કોઈ ઈજાના નિશાન નથી. 

આ 40 લોકોના મોત કેવી રીતે નિપજ્યા તે અંગે તપાસ એજન્સીઓ મુંઝવણમાં છે. તેનો જવાબ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં મળે છે.

બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં, કોરોમંડલ એક્સપ્રેસમાંથી મળી આવેલા લગભગ 40 મૃતદેહો પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી, જે એક ખુબ જ ચોંકાવનારું છે. ડોકટરો અને તપાસ એજન્સીઓનું માનવું છે કે, તેમના મોત વીજ કરંટથી થયા હતાં. ખુદ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ આ અંગે જાણકારી આપી છે. બાલાસોરના જીઆરપી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર દર્શાવે છે કે, અકસ્માત બાદ ઓવરહેડ વાયર તૂટવાથી મુસાફરોને વીજળીનો કરંટ લાગ્યો હતો અને તેમના કેટલાક કોચમાં જ ફસાઈ ગયા હતા. જેના કારણે તેમના મોત નિપજ્યા હતાં. 

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પી કુમાર નાયકે એફઆઇઆરમાં જણાવ્યું હતું કે, ઓવરહેડ વાયરના સંપર્કમાં આવ્યા બાદ ઇજાઓ અને વીજ કરંટથી ઘણા મુસાફરોના મોત થયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, દુર્ઘટના બાદ કોચ પલટી જવાને કારણે વીજ થાંભલા પડી ગયા, જેનાથી ઉપરથી જતા વાયરો તૂટી ગયા હતાં.

સીબીઆઈ કરી રહી છે તપાસ 

ઉલ્લેખનીય છે કે, ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે ત્રણ ટ્રેનોનો અકસ્માત થયો હતો. જેમાં હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ અને પાર્ક કરેલી માલસામાન ટ્રેનને અકસ્માત થયો હતો. હાલમાં સીબીઆઈએ મંગળવારે આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, આ દુર્ઘટનામાં જે પણ દોષિત હશે તેમને માફ કરવામાં આવશે નહીં. પીડિત પરિવારોને કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ મદદની ખાતરી આપવામાં આવી છે. સાથે જ અકસ્માતમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. તબીબોની ટીમ 24 કલાક એલર્ટ પર છે. ઘણા મુસાફરોને બસમાંથી તેમના ઘરે ઉતારી દેવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગોપાલ ઈટાલિયા જીતશે કે હારશે? આવતીકાલે કડી અને વિસાવદર પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે
ગોપાલ ઈટાલિયા જીતશે કે હારશે? આવતીકાલે કડી અને વિસાવદર પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે
ગ્રામ પંચાયત ચૂંટણી: 3656 સરપંચ અને 16224 સભ્યોની બેઠકો માટે મતદાન પૂર્ણ, જાણો ક્યા જિલ્લામાં કેટલું મતદાન થયું
ગ્રામ પંચાયત ચૂંટણી: 3656 સરપંચ અને 16224 સભ્યોની બેઠકો માટે મતદાન પૂર્ણ, જાણો ક્યા જિલ્લામાં કેટલું મતદાન થયું
ગુજરાત સહિત આ રાજ્યોમાં આગામી 7 દિવસ અતિ ભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ગુજરાત સહિત આ રાજ્યોમાં આગામી 7 દિવસ અતિ ભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
"હું શ્રેયસ ઐયરના બાળકની માતા છું": બિગ બોસની પૂર્વ સ્પર્ધકનો ભારતીય ક્રિકેટર વિશે ચોંકાવનારો દાવો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હાશ, હવે મળશે સરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : સાયબર ક્રાઈમનું કેપિટલ સુરત !
Hun To Bolish : હું તો બોલીશ : કોણ જીતશે, કોણ હારશે?
Ahmedabad Rain News: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ
Bhavnagar Water Logging: ભાલ પંથક જળબંબાકાર, માનવસર્જિત પૂરનો ડ્રોન વીડિયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોપાલ ઈટાલિયા જીતશે કે હારશે? આવતીકાલે કડી અને વિસાવદર પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે
ગોપાલ ઈટાલિયા જીતશે કે હારશે? આવતીકાલે કડી અને વિસાવદર પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે
ગ્રામ પંચાયત ચૂંટણી: 3656 સરપંચ અને 16224 સભ્યોની બેઠકો માટે મતદાન પૂર્ણ, જાણો ક્યા જિલ્લામાં કેટલું મતદાન થયું
ગ્રામ પંચાયત ચૂંટણી: 3656 સરપંચ અને 16224 સભ્યોની બેઠકો માટે મતદાન પૂર્ણ, જાણો ક્યા જિલ્લામાં કેટલું મતદાન થયું
ગુજરાત સહિત આ રાજ્યોમાં આગામી 7 દિવસ અતિ ભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ગુજરાત સહિત આ રાજ્યોમાં આગામી 7 દિવસ અતિ ભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
"હું શ્રેયસ ઐયરના બાળકની માતા છું": બિગ બોસની પૂર્વ સ્પર્ધકનો ભારતીય ક્રિકેટર વિશે ચોંકાવનારો દાવો
ભયાનક યુદ્ધના એંધાણ! ઇઝરાયેલ-ઈરાન યુદ્ધમાં હવે રશિયા ઉતરશે? US ના હુમલા બાદ ઈરાનના વિદેશ મંત્રી પુતિનને મળવા રવાના
ભયાનક યુદ્ધના એંધાણ! ઇઝરાયેલ-ઈરાન યુદ્ધમાં હવે રશિયા ઉતરશે? US ના હુમલા બાદ ઈરાનના વિદેશ મંત્રી પુતિનને મળવા રવાના
ભાવનગરનો ભાલ પંથક જળબંબાકાર: માનવસર્જિત પૂરે અનેક ગામોને બેટમાં ફેરવ્યા, ગેરકાયદે પાળાથી પાણીનો નિકાલ અટક્યો
ભાવનગરનો ભાલ પંથક જળબંબાકાર: માનવસર્જિત પૂરે અનેક ગામોને બેટમાં ફેરવ્યા, ગેરકાયદે પાળાથી પાણીનો નિકાલ અટક્યો
PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, ઈરાન પર USના હુમલા બાદ જાણો ક્યાં મદ્દા પર થઈ ચર્ચા
PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, ઈરાન પર USના હુમલા બાદ જાણો ક્યાં મદ્દા પર થઈ ચર્ચા
Gujarat Rain: રાજકોટ,જૂનાગઢ,પોરબંદર અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain: રાજકોટ,જૂનાગઢ,પોરબંદર અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Embed widget