શોધખોળ કરો

Odisha Train Accident : બાલાસોર ટ્રેન અકસ્માત પર PM મોદીનું મોટું નિવેદન, ગંભીર ઈશારો

PM Modie ઘાયલો અને તેમના પરિવારોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, શોકગ્રસ્ત પરિવારોને અસુવિધાનો સામનો કરવો ન પડે અને અસરગ્રસ્તોને જરૂરી સહાય મળતી રહે.

ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ટક્કર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પીએમ નરેન્દ્ર મોદીએ સ્થળ પરથી જ કેબિનેટ સચિવ અને સ્વાસ્થ્ય મંત્રી સાથે વાત કરી હતી. ત્યાર બાદ પીએમ મોદીએ બાલાસોર હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા.  તેમણે તેમને ઘાયલો અને તેમના પરિવારોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા જણાવ્યું છે. 

પીએમ મોદીએ ઈજાગ્રસ્તોના મળીને તેમના ખબર અંતર પુછ્યાં હતાં. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, શોકગ્રસ્ત પરિવારોને અસુવિધાનો સામનો કરવો ન પડે અને અસરગ્રસ્તોને જરૂરી સહાય મળતી રહે તેની ખાસ કાળજી લેવી જોઈએ. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ સમયે સમગ્ર દેશની સંવેદના એ પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. આ સરકારની પ્રાથમિકતા એ છે કે, વધુમાં વધુ બચાવ કેવી રીતે કરી શકાય. હોસ્પિટલમાં દર્દી છે, તેમની સારવાર કેવી રીતે કરવી, ટ્રેકને સામાન્ય કેવી રીતે કરવો.

 

પીએમ મોદીએ કહ્યું કે આ યાત્રામાં ઘણા રાજ્યોના પ્રવાસીઓએ કંઈક ને કંઈક ગુમાવ્યું છે. મનને વ્યથિત કરતી આ ખૂબ જ દર્દનાક ઘટના છે. ઘાયલ થયેલા લોકો માટે કોઈ કસર છોડશે નહીં. સરકાર માટે આ મુદ્દો ગંભીર છે. તેની તપાસ કરવામાં આવશે, જે પણ દોષિત હશે તેને બક્ષવામાં આવશે નહીં.

પીએમ મોદીએ મદદ કરનારાઓનો આભાર માન્યો

આ સાથે વડાપ્રધાન મોદીએ ઘાયલોને મદદ કરનારાઓનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ એક દર્દનાક ઘટના છે. ઘાયલોની સારવાર માટે સરકાર કોઈ કસર છોડશે નહીં. આ એક ગંભીર ઘટના છે, દરેક બાબતેથી તપાસ કરવાની સૂચના આપવામાં આવી રહી છે. દોષિતોને સખત સજા કરવામાં આવશે. રેલવે ટ્રેકને પુનઃસ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહ્યું છે.

આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 250 લોકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું હતું કે, આ અકસ્માત ખૂબ જ દર્દનાક અને પરેશાન કરનારો છે, મારી પાસે આ દર્દને વ્યક્ત કરવા માટે શબ્દો નથી. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે, રેલ્વેએ બચાવ કામગીરી અને રેલ કામગીરી ફરી શરૂ કરવા માટે તેની તમામ તાકાત લગાવી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget