શોધખોળ કરો

Odisha Train Accident : બાલાસોર ટ્રેન અકસ્માત પર PM મોદીનું મોટું નિવેદન, ગંભીર ઈશારો

PM Modie ઘાયલો અને તેમના પરિવારોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, શોકગ્રસ્ત પરિવારોને અસુવિધાનો સામનો કરવો ન પડે અને અસરગ્રસ્તોને જરૂરી સહાય મળતી રહે.

ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ટક્કર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પીએમ નરેન્દ્ર મોદીએ સ્થળ પરથી જ કેબિનેટ સચિવ અને સ્વાસ્થ્ય મંત્રી સાથે વાત કરી હતી. ત્યાર બાદ પીએમ મોદીએ બાલાસોર હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા.  તેમણે તેમને ઘાયલો અને તેમના પરિવારોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા જણાવ્યું છે. 

પીએમ મોદીએ ઈજાગ્રસ્તોના મળીને તેમના ખબર અંતર પુછ્યાં હતાં. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, શોકગ્રસ્ત પરિવારોને અસુવિધાનો સામનો કરવો ન પડે અને અસરગ્રસ્તોને જરૂરી સહાય મળતી રહે તેની ખાસ કાળજી લેવી જોઈએ. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ સમયે સમગ્ર દેશની સંવેદના એ પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. આ સરકારની પ્રાથમિકતા એ છે કે, વધુમાં વધુ બચાવ કેવી રીતે કરી શકાય. હોસ્પિટલમાં દર્દી છે, તેમની સારવાર કેવી રીતે કરવી, ટ્રેકને સામાન્ય કેવી રીતે કરવો.

 

પીએમ મોદીએ કહ્યું કે આ યાત્રામાં ઘણા રાજ્યોના પ્રવાસીઓએ કંઈક ને કંઈક ગુમાવ્યું છે. મનને વ્યથિત કરતી આ ખૂબ જ દર્દનાક ઘટના છે. ઘાયલ થયેલા લોકો માટે કોઈ કસર છોડશે નહીં. સરકાર માટે આ મુદ્દો ગંભીર છે. તેની તપાસ કરવામાં આવશે, જે પણ દોષિત હશે તેને બક્ષવામાં આવશે નહીં.

પીએમ મોદીએ મદદ કરનારાઓનો આભાર માન્યો

આ સાથે વડાપ્રધાન મોદીએ ઘાયલોને મદદ કરનારાઓનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ એક દર્દનાક ઘટના છે. ઘાયલોની સારવાર માટે સરકાર કોઈ કસર છોડશે નહીં. આ એક ગંભીર ઘટના છે, દરેક બાબતેથી તપાસ કરવાની સૂચના આપવામાં આવી રહી છે. દોષિતોને સખત સજા કરવામાં આવશે. રેલવે ટ્રેકને પુનઃસ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહ્યું છે.

આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 250 લોકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું હતું કે, આ અકસ્માત ખૂબ જ દર્દનાક અને પરેશાન કરનારો છે, મારી પાસે આ દર્દને વ્યક્ત કરવા માટે શબ્દો નથી. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે, રેલ્વેએ બચાવ કામગીરી અને રેલ કામગીરી ફરી શરૂ કરવા માટે તેની તમામ તાકાત લગાવી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા
PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Embed widget