શોધખોળ કરો

Surgical Strike ના પુરાવા માંગવા પર Giriraj Singh અને Anurag Thakur નો KCR પર પ્રહાર, કહ્યું- પૂછવું હોય તો પાકિસ્તાનને પૂછો

Surgical Strike: તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગતા રાજકીય ગરમાવો આવ્યો છે.

BJP Attacks KCR: તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવાની માંગને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે. ભાજપે તેલંગાણાના મુખ્યમંત્રી પર પ્રહારો કર્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વળતો પ્રહાર કરતા KCRને કહ્યું, 'જો તમારે પૂછવું જ હોય ​​તો પાકિસ્તાનને પૂછો, સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાનની પીડા સાંભળવા માટે તમારા અને તમારા સહયોગી કરતાં કોણ સારું હશે.'

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ કેસીઆર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “તેલંગાણાના મુખ્યમંત્રી ગુસ્સામાં છે અને ડરી ગયા છે. હુઝુરાબાદમાં સર્જિકલ સ્ટ્રાઈક બાદ હુઝૂરના શબ્દો ખરાબ લાગે છે. એક ચૂંટણીમાં હાર બાદ આ સ્થિતિ છે, તે દર્શાવે છે કે તેલંગાણામાં KCR અને TRSના હાથમાંથી બાજી સરી રહી છે.

તેમણે આગળ કહ્યું, 'કોંગ્રેસ અને ટીઆરએસના નિવેદનો પાકિસ્તાન જેવા છે. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે તેઓ અવનવા પ્રયોગો કરે છે. હિજાબ હોય કે સર્જિકલ સ્ટ્રાઈક હોય કારણ કે તેઓ વિકાસના મુદ્દે ભાજપ સાથે સ્પર્ધા કરી શકતા નથી. સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવવો કેસીઆરની વિચારસરણી દર્શાવે છે.

શું છે મામલો

રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કેસીઆરે સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા રજૂ કરવાની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની માંગને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું, "રાહુલ ગાંધીની સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવામાં કંઈ ખોટું નથી. હું પણ પૂછું છું. ભારત સરકારે તે બતાવવું જોઈએ. તે તેમની જવાબદારી છે. લોકોને આશંકા છે."

તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર દુષ્પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આ જ કારણ છે કે લોકો પુરાવા માંગી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા રાવે કહ્યું, "લોકશાહીમાં તમે રાજા નથી." એક દિવસ પહેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓ પુલવામા હુમલા પર સવાલ ઉઠાવીને શહીદોનું અપમાન કરી રહી છે.

Surgical Strike ના પુરાવા માંગવા પર Giriraj Singh અને Anurag Thakur નો KCR પર પ્રહાર, કહ્યું- પૂછવું હોય તો પાકિસ્તાનને પૂછો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
Advertisement

વિડિઓઝ

Surat news : સુરતમાં MTB કોલેજમાં વિરોધ પ્રદર્શનને લઈ ABVPની પ્રતિક્રિયા
PM Modi: ઓપરેશન સિંદૂર પર લોકસભામાં પીએમ મોદીનું સંબોધન
PM Modi in Lok Sabha: ઓપરેશન સિંદૂર પર લોકસભામાં પીએમ મોદીનું સંબોધન
Rahul Gandhi In Lok Sabha Speech : સેનાના જવાનો ટાઇગર, તેમને ખુલ્લી છૂટ મળવી જોઈએ...: રાહુલ ગાંધી
AAJ No Muddo: આજનો મુદ્દો : સંબંધો કેમ થયા શર્મિદા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
સંસદમાં રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર: 'આ સરકારે 30 મિનિટમાં પાકિસ્તાન સામે હથિયાર હેઠા મૂકી દીધા!'
Gujarat Rain Alert:  ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખુ અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઓપરેશન મહાદેવમાં ઠાર, જાણો ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બીજુ શું કહ્યું ?
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
ખેડૂતોની આવક નહીં, ખર્ચ વધ્યો! ઇફકોએ NPK ખાતરના ભાવમાં કર્યો વધારો, જાણો 50 કિલોએ કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain: રાજ્યમાં અતિભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલની મોટી આગાહી
Embed widget