શોધખોળ કરો

Surgical Strike ના પુરાવા માંગવા પર Giriraj Singh અને Anurag Thakur નો KCR પર પ્રહાર, કહ્યું- પૂછવું હોય તો પાકિસ્તાનને પૂછો

Surgical Strike: તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગતા રાજકીય ગરમાવો આવ્યો છે.

BJP Attacks KCR: તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવાની માંગને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે. ભાજપે તેલંગાણાના મુખ્યમંત્રી પર પ્રહારો કર્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વળતો પ્રહાર કરતા KCRને કહ્યું, 'જો તમારે પૂછવું જ હોય ​​તો પાકિસ્તાનને પૂછો, સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાનની પીડા સાંભળવા માટે તમારા અને તમારા સહયોગી કરતાં કોણ સારું હશે.'

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ કેસીઆર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “તેલંગાણાના મુખ્યમંત્રી ગુસ્સામાં છે અને ડરી ગયા છે. હુઝુરાબાદમાં સર્જિકલ સ્ટ્રાઈક બાદ હુઝૂરના શબ્દો ખરાબ લાગે છે. એક ચૂંટણીમાં હાર બાદ આ સ્થિતિ છે, તે દર્શાવે છે કે તેલંગાણામાં KCR અને TRSના હાથમાંથી બાજી સરી રહી છે.

તેમણે આગળ કહ્યું, 'કોંગ્રેસ અને ટીઆરએસના નિવેદનો પાકિસ્તાન જેવા છે. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે તેઓ અવનવા પ્રયોગો કરે છે. હિજાબ હોય કે સર્જિકલ સ્ટ્રાઈક હોય કારણ કે તેઓ વિકાસના મુદ્દે ભાજપ સાથે સ્પર્ધા કરી શકતા નથી. સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવવો કેસીઆરની વિચારસરણી દર્શાવે છે.

શું છે મામલો

રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કેસીઆરે સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા રજૂ કરવાની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની માંગને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું, "રાહુલ ગાંધીની સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવામાં કંઈ ખોટું નથી. હું પણ પૂછું છું. ભારત સરકારે તે બતાવવું જોઈએ. તે તેમની જવાબદારી છે. લોકોને આશંકા છે."

તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર દુષ્પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આ જ કારણ છે કે લોકો પુરાવા માંગી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા રાવે કહ્યું, "લોકશાહીમાં તમે રાજા નથી." એક દિવસ પહેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓ પુલવામા હુમલા પર સવાલ ઉઠાવીને શહીદોનું અપમાન કરી રહી છે.

Surgical Strike ના પુરાવા માંગવા પર Giriraj Singh અને Anurag Thakur નો KCR પર પ્રહાર, કહ્યું- પૂછવું હોય તો પાકિસ્તાનને પૂછો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget