શોધખોળ કરો
ભારતીય સરહદમાં ઘૂસી આવેલ પાકિસ્તાનના F-16 વિમાનને ભારતે તોડી પાડ્યું

The city of Balakot was completely destroyed in an earthquake. Though government has imposed a ban on any reconstruction, considering it still a danger zone (red zone), people have started the process of rebuilding. Balakot, Pakistan. August 12, 2006. (Photo by: Majority World/UIG via Getty Images)
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનીની એર સ્ટ્રાઇકને જવાબ આપતા પાકિસ્તાની વાયુ સેનાએ જમ્મુ કાશ્મીરમાં બૉમ્બ ફેંક્યા હોવાના સમાચાર મળી રહ્યાં છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના હવાલાથી સમાચાર મળી રહ્યાં છે. પીટીઆઇના હવાલાથી મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાની ફાઇટર જેટ ભારતીય વાયુસેનાની સીમમાં ઘૂસ્યા હતા, જમ્મુ કાશ્મીરના નૌશેરા વિસ્તારમાં દેખાયા હતા. જોકે ભારતે પાકિસ્તાનના એક એફ-16 પ્લેનને તોડી પાડ્યાના અહેવાલ છે.
અહેવાલ અનુસાર પાયલોટને લઈને હજુ સુધી કોઈ જાણકારી મળી નથી પરંતુ પૈરાશૂટથી નીચે આવતા જોવા મળ્યો છે. ભારતીય સેનાએ નૌશેરાની લામ વેલીમાં પાકિસ્તાન આ લડાકૂ વિમાનને તોડી પાડ્યં છે. જણાવીએ કે, પાકિસ્તાનનું આ લડાકૂ વિમાન ભારતીય વાયુસેનામાં 3 કિલોમીટર સુધી અંદર આવી ગયું હતું.Pakistan Air Force's F-16 that violated Indian air space shot down in Indian retaliatory fire 3KM within Pakistan territory in Lam valley, Nowshera sector. pic.twitter.com/8emKMVpWKi
— ANI (@ANI) February 27, 2019
વધુ વાંચો






















