શોધખોળ કરો

Patra Chawl Scam: કોર્ટે સંજય રાઉતને 4 ઓગસ્ટ સુધી EDની કસ્ટડીમાં મોકલ્યા 

પાત્રા ચાલ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અટકાયતમાં લેવાયેલા શિવસેના નેતા સંજય રાઉતને કોર્ટે 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે.

Patra Chawl Land Scam: પાત્રા ચાલ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અટકાયતમાં લેવાયેલા શિવસેના નેતા સંજય રાઉતને કોર્ટે 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. EDએ સંજય રાઉતની 8 દિવસની કસ્ટડી માંગી હતી. ઈડીએ રવિવારે  મુંબઈમાં સંજય રાઉતના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને લગભગ 9 કલાકની પૂછપરછ બાદ શિવસેનાના નેતાને કસ્ટડીમાં લીધા હતા. આજે સંજય રાઉત વતી અશોક મુંદરગી અને ED વતી હિતેન વેણેગાંવકરે કોર્ટમાં દલીલો કરી હતી.

EDના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રવીણ રાઉતે એક પૈસાનું રોકાણ કર્યું નથી. તેને 112 કરોડ રૂપિયા મળ્યા. તપાસમાં ખુલાસો થયો છે કે સંજય અને વર્ષા રાઉતના ખાતામાં 1.6 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. રાઉત અને તેમનો પરિવાર રૂ. 1.6 કરોડના લાભાર્થી હતા.

EDના વકીલે શું કહ્યું?

EDના વકીલ એડ હિતેન વેનેગાંવકરે કોર્ટને જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે તે પૈસા (1.6 કરોડ રૂપિયા)માંથી અલીબાગના કિહિમ બીચ પર જમીન ખરીદવામાં આવી હતી. સપના પાટકરના નામે પ્લોટ લેવામાં આવ્યો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું કે પ્રવીણ રાઉત સંજય રાઉતનો ફ્રંટ મેન હતો. સંજય રાઉતને 4 વખત સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ માત્ર એક જ વાર એજન્સી સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન સંજય રાઉતે પુરાવા સાથે ચેડા કરવાનો અને સાક્ષીઓને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. સંજય રાઉત અને તેમના પરિવારને સીધો ફાયદો મળ્યો છે. રાઉત પરિવારે મની લોન્ડરિંગ કર્યું છે.


પ્રવીણ રાઉતની કંપનીમાંથી પૈસા ટ્રાન્સફર થયાઃ ED

EDએ કહ્યું કે સંજય રાઉત અને વર્ષા રાઉતના ખાતામાં એક વર્ષમાં 1 કરોડ જમા થયા. દાદર ફ્લેટ માટે સંજય રાઉતના ખાતામાં 37 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પ્રવીણ રાઉતની કંપનીમાંથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. સંજય રાઉતે આ પૈસાથી અલીબાગમાં જમીન ખરીદી હતી. 2010-11ની વચ્ચે સંજય રાઉતે અલીબાગમાં 8 જગ્યાઓ પર પત્રા ચાલના પૈસાથી જમીન ખરીદી હતી. 2010-11 વચ્ચે સંજય રાઉતના અનેક વિદેશ પ્રવાસોને પણ નાણાં પૂરાં પાડવામાં આવ્યાં હતાં. 2010-11ની વચ્ચે પ્રવીણ રાઉત વતી સંજય રાઉતને 2 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. તપાસમાં આ વાત સામે આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget