શોધખોળ કરો

રાજસ્થાનઃ કરૌલી હિંસાના તાર PFI સાથે જોડાયા, ઘટનાના બે દિવસ પહેલાં જાહેર કર્યો હતો પત્ર, જાણો સમગ્ર મામલો

રાજસ્થાનના કરૌલી જીલ્લામાં કર્ફ્યુ હજુ પણ યથાવત છે. ગત શનિવારે ફૂટા કોટ વિસ્તારની મુખ્ય બજારમાં રેલી દરમ્યાન થયેલા પથ્થરમારા પછી પોલીસે અત્યાર સુધીમાં 46 લોકોની ધરપકડ કરી છે.

Rajasthan Karauli: રાજસ્થાનના કરૌલી જીલ્લામાં કર્ફ્યુ હજુ પણ યથાવત છે. ગત શનિવારે ફૂટા કોટ વિસ્તારની મુખ્ય બજારમાં રેલી દરમ્યાન થયેલા પથ્થરમારા પછી પોલીસે અત્યાર સુધીમાં 46 લોકોની ધરપકડ કરી છે. સાથે જ પુછપરછ માટે પોલીસે 7 લોકોની અટકાયત પણ કરી છે. હિંદુ નવ વર્ષની ઉજવણી દરમ્યાન નિકળેલી આ રેલીમાં થેયલા પથ્થરમારા દરમિયાન કુલ 35 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હવે આ ઘટનાના તાર પીએફઆઈ સાથે જોડાતા દેખાઈ રહ્યા છે. કરૌલીની આ ઘટનાના બે દિવસ પહેલાં પીએફઆઈએ એક પત્ર પણ જાહેર કર્યો હતો.

પોપ્યુલર ફ્રંટ ઓફ ઈંડિયા (PFI) રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ મોહમ્મદ આસિફે જણાવ્યું કે, 2 થી 4 એપ્રિલ દરમ્યાન પ્રદેશના અલગ-અલગ જિલ્લાના વિસ્તારોમાં આરએસએસ અને તેના સહયોગી સંગઠનો તરફથી હિંદૂ નવ વર્ષની ઉજવણીના ભાગરુપે ભગવા રેલી આયોજીત કરવામાં આવી રહી છે. આ રેલીઓમાં ધાર્મિક ઉન્માદ ફેલાવવા માટે અને કાયદો વ્યવસ્થા બગાડવા માટેની વાતો પણ થઈ રહી હતી. મોહમ્મદ આસિફે વધુમાં કહ્યું કે, આ વિશે મુખ્યમંત્રી અને પ્રદેશ પોલીસ નિર્દેશકને પત્ર લખીને પણ જાણ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, પીએફઆઈ રાજસ્થાનમાં સતત સક્રિય થઈ રહ્યું છે. થોડા દિવસ પહેલાં કોટામાં પણ પીએફઆઈએ એક મોટો કાર્યક્રમ યોજ્યો હતો.

શુ છે સમગ્ર મામલો? 
કરૌલી શહેરમાં ગત શનિવારે આ ઘટના બની હતી જ્યારે હિન્દુ સંગઠનો નવસંવત્સર પર આયોજીત એક બાઈક રેલી મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આ દરમ્યાન કેટલાક ટીખળખોર તત્વોએ પથ્થરમારો કર્યો હતો અને પછી હિંસા ભડકી ઉઠી હતી. કેટલાક તત્વોએ દુકાનો અને બાઈકોમાં આગ પણ ચાંપી હતી. આ ઘટનામાં ઘણી દુકાનો અને વાહનો સહિત માલ-સામાન આગમાં નાશ પામ્યો હતો. કરૌલીમાં રવિવારે પણ ઈન્ટરનેટ સેવા બંધ રહી હતી.

પોલીસે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર હિંસાના વીડિયો વાયરલ થયા હતા. આ વીડિયોની તપાસ જયપુરમાં થઈ રહી છે. આ સાથે જ મુખ્યમંત્રી અશોક ગહેલોતે પોતાના નિવાસ સ્થાને સમગ્ર ઘટનાની સમીક્ષા બેઠક પણ યોજી હતી. હાલ સ્થિતિ પર નિયંત્રણ રાખવા માટે 1200 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget