શોધખોળ કરો

આતંકીઓએ આપણી બહેનોના સિંદૂરનો નાશ કર્યો, જવાબમાં 100 આતંકીને મોતને ઘાટ ઉતાર્યા: PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ આતંકવાદી ઘટનાને કારણે, સમગ્ર રાષ્ટ્ર, દરેક નાગરિક, દરેક સમાજ, દરેક વર્ગ, દરેક રાજકીય પક્ષ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી માટે એક અવાજમાં ઉભા રહ્યા છે.  

PM Narendra Modis Address to Nation: રાષ્ટ્રના નામે સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ આતંકવાદી ઘટનાને કારણે, સમગ્ર રાષ્ટ્ર, દરેક નાગરિક, દરેક સમાજ, દરેક વર્ગ, દરેક રાજકીય પક્ષ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી માટે એક અવાજમાં ઉભા રહ્યા છે.  અમે સશસ્ત્ર દળોને આતંકવાદીઓનો સફાયો કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે અને આજે દરેક આતંકવાદી, દરેક આતંકવાદી સંગઠન જાણે છે કે આપણી બહેનો અને દીકરીઓના સિંદૂરને નાશ કરવાનું  પરિણામ શું હોઈ શકે છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂરનો નાશ કર્યો હતો, જેના જવાબમાં અમે 100 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. 

જ્યારે ભારતના મિસાઇલો અને ડ્રોનથી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો થયો, ત્યારે આતંકવાદી સંગઠનોની ઇમારતો જ નહીં પરંતુ તેમનું મનોબળ પણ તૂટી ગયું. બહાવલપુર અને મુરીદકે જેવા આતંકવાદી ઠેકાણા એક રીતે વૈશ્વિક આતંકવાદની યુનિવર્સિટીઓ રહ્યા છે. દુનિયામાં ગમે ત્યાં મોટા આતંકવાદી હુમલા થયા હોય, પછી ભલે તે 9/11 હોય કે લંડન ટ્યુબ બોમ્બ વિસ્ફોટ હોય કે ભારતમાં મોટા આતંકવાદી હુમલા હોય તે બધા આ આતંકવાદી ઠેકાણાઓ સાથે જોડાયેલા રહ્યા છે. આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂરનો નાશ કર્યો હતો, આ હુમલાઓમાં 100થી વધુ  આતંકવાદીઓ માર્યા ગયા છે.

ઓપરેશન સિંદૂર પર બોલ્યા પીએમ મોદી

ઓપરેશન સિંદૂર અંગે પીએમ મોદીએ કહ્યું કે 6 મેની મોડી રાતથી 7 મેની વહેલી સવાર સુધી આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં પરિવર્તિત થતી જોઈ છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ અને તેમના ટ્રેનિંગ સેન્ટરો પર સટિક હુમલા કર્યા છે.

પાકિસ્તાન સાથે વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ પર જ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે હું વિશ્વ સમુદાયને એ પણ કહીશ કે અમારી જાહેર નીતિ રહી છે કે જો પાકિસ્તાન સાથે વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ પર જ થશે. જો પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પર જ થશે. 

પ્રિય દેશવાસીઓ! આજે બુદ્ધ પૂર્ણિમા છે. ભગવાન બુદ્ધે આપણને શાંતિનો માર્ગ બતાવ્યો. શાંતિનો માર્ગ પણ શક્તિમાંથી પસાર થાય છે. માનવજાત શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધે, દરેક ભારતીય શાંતિથી જીવી શકે, વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય, તે માટે ભારત શક્તિશાળી હોવું જરૂરી છે અને જ્યારે જરૂર પડે ત્યારે આ શક્તિનો ઉપયોગ કરવો જરૂરી છે અને ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં આ જ કર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું ફરી એકવાર ભારતીય સેના અને સશસ્ત્ર દળોને સલામ કરું છું. હું ભારતના લોકોની હિંમત, એકજૂટતાની સફર અને દરેક ભારતીયના સંકલ્પને સલામ કરું છું. ખુબ ખુબ આભાર. ભારત માતા કી જય.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
Ahmedabad News: અમદાવાદમાં  સિનેમા, હોસ્પિટલ સહિત  BU પરમિશન વગરની 8  ઈમારતો સીલ
Ahmedabad News: અમદાવાદમાં સિનેમા, હોસ્પિટલ સહિત BU પરમિશન વગરની 8 ઈમારતો સીલ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Embed widget