શોધખોળ કરો

આયરન ડોમથી કેટલું અલગ હશે 'સુદર્શન ચક્ર'? ભારતના એર ડિફેન્સ સિસ્ટમથી લઈને શું કહે છે નિષ્ણાંતો

Independence Day 2025 Mission Sudarshan Chakra: વડાપ્રધાન મોદીએ 'સુદર્શન ચક્ર' એર ડિફેન્સ સિસ્ટમ વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી

Independence Day 2025 Mission Sudarshan Chakra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની રક્ષા કરવાનો સંકલ્પ લેતા શુક્રવારે એર ડિફેન્સ સિસ્ટમ મિશન 'સુદર્શન ચક્ર' ની જાહેરાત કરી હતી. સ્વતંત્રતા દિવસના ભાષણમાં મોદીએ લશ્કરી પ્લેટફોર્મ માટે વિદેશી ટેકનોલોજી પર નિર્ભરતા ઘટાડવાના દેશના સંકલ્પ તરફ ધ્યાન દોર્યું અને ભારતના ફાઇટર એરક્રાફ્ટ માટે દેશની અંદર જેટ એન્જિન વિકસાવવાનું જરૂરિયાત પર ભાર મુક્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે "હવે દેશ સુદર્શન ચક્ર મિશન શરૂ કરશે. આ મિશન સુદર્શન ચક્ર એક શક્તિશાળી શસ્ત્ર પ્રણાલી હશે જે ફક્ત દુશ્મનના હુમલાને નષ્ટ કરશે નહીં, પરંતુ દુશ્મન પર અનેક ગણી વધુ તાકાતથી જવાબ પણ આપશે."

સુદર્શન ચક્ર વિશે નિષ્ણાતોએ શું કહ્યું

વડાપ્રધાન મોદીએ 'સુદર્શન ચક્ર' એર ડિફેન્સ સિસ્ટમ વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી, પરંતુ ભાષાના અહેવાલ મુજબ, નિષ્ણાતો કહે છે કે તે ઇઝરાયલના આયર્ન ડોમ જેવી હોઈ શકે છે. જેને ખૂબ જ અસરકારક લશ્કરી કવચ માનવામાં આવે છે.

વડાપ્રધાને આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે થોડા દિવસો પહેલા જ પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે બંને પડોશી દેશો વચ્ચે ભવિષ્યમાં કોઈ પણ લશ્કરી સંઘર્ષ થાય તો સરહદ પર સ્થિત ભારતીય સ્થાપનોને નિશાન બનાવવાનો સંકેત આપ્યો હતો, જેમાં ગુજરાતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની જામનગર રિફાઇનરીનો પણ સમાવેશ થાય છે.

DRDO એન્ટી-બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ પર કામ કરી રહ્યું છે

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એન્ટી-બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ પર કામ કરી રહ્યું છે, પરંતુ ભારતને પ્રાદેશિક અને વૈશ્વિક જોખમોનો સામનો કરવા માટે પરંપરાગત બેલિસ્ટિક મિસાઇલો વિકસાવવાની જરૂર છે, જે જમીન, સમુદ્ર અને હવાઈ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. હાલમાં DRDO 500 કિમી રેન્જની સપાટીથી સપાટી પર પ્રહાર કરતી ટેક્ટિકલ બેલિસ્ટિક મિસાઇલ વિકસાવી રહ્યું છે, જેમાં 500-1000 કિલોગ્રામ વોરહેડ છે. આ મિસાઇલની ખાસ વિશેષતા એ છે કે તે જમીન અથવા સમુદ્ર પર લક્ષ્યોને નિશાન બનાવી શકે છે.

PM મોદીએ ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનો ઉલ્લેખ કર્યો

મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે અમે તેમાંથી પ્રેરણા લઈને તેમનો માર્ગ પસંદ કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ મિશન ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 

વિડિઓઝ

Ambalal Patel Prediction: આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Gujarat Police: દાહોદમાં આરોપી પર પોલીસનું સ્વ બચાવમાં ફાયરિંગ
Vikas Sahay Retirement: વિકાસ સહાયની પોલીસ વડા તરીકે નિવૃત્તિ નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Porbandar Unseasonal Rain: પોરબંદરમાં ભરશિયાળે માવઠું, એરપોર્ટ વિસ્તારમાં વરસ્યા ઝાપટા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 
25 છગ્ગા અને 35 ચોગ્ગા... સરફરાઝ ખાને મચાવી તબાહી, રમી 157 રનની વિસ્ફોટક ઈનિંગ; મુંબઈએ બનાવ્યા 444
25 છગ્ગા અને 35 ચોગ્ગા... સરફરાઝ ખાને મચાવી તબાહી, રમી 157 રનની વિસ્ફોટક ઈનિંગ; મુંબઈએ બનાવ્યા 444
Mehandipur Balaji Temple: રહસ્યોથી ભરેલું છે આ હનુમાન મંદિર,જ્યાં મળે છે ભૂત-પ્રેતથી મુક્તિ
Mehandipur Balaji Temple: રહસ્યોથી ભરેલું છે આ હનુમાન મંદિર,જ્યાં મળે છે ભૂત-પ્રેતથી મુક્તિ
દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 3 લોકોના મોત, અનેક બીમાર 
દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 3 લોકોના મોત, અનેક બીમાર 
ભારતની આ દિગ્ગજ કંપનીઓનો નથી કોઈ માલિક, માત્ર ટ્રસ્ટના ભરોશે ચાલે છે બિઝનેસ
ભારતની આ દિગ્ગજ કંપનીઓનો નથી કોઈ માલિક, માત્ર ટ્રસ્ટના ભરોશે ચાલે છે બિઝનેસ
Embed widget