શોધખોળ કરો

બાંગ્લાદેશના વડાપ્રધાન હસીના શેખે PM મોદીને શું આપી ગિફ્ટ? બંને દેશો વચ્ચે શું થયા મહત્વના સમજૂતી કરાર

બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસ બાદ પીએમ મોદી સ્વદેશ પરત ફર્યા. ન્યુક્લિયર રેક્ટર લગાવવામાં મદદ અને બંને દેશો વચ્ચે ટ્રેન ચલાવવાના સહિતના પાંચ મહત્વના સમજૂતિ કરાર બંને દેશો વચ્ચે થયા છે. આ અવસરે વડાપ્રધાન મોદીએ ભારત તરફથી બાંગ્લાદેશને 109 એમ્બ્યુલન્સ, 12 લાખ વેક્સિનની ભેટ આપી. તો બાંગ્લાદેશી વડાપ્રધાન શેખ હસીનાએ પીએમ મોદીને વોચ સહિત અનેક ગિફ્ટ આપી છે.

બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસ બાદ પીએમ મોદી સ્વદેશ પરત ફર્યા. ન્યુક્લિયર રેક્ટર લગાવવામાં મદદ અને બંને દેશો વચ્ચે ટ્રેન ચલાવવાના સહિતના પાંચ મહત્વના સમજૂતિ કરાર બંને દેશો વચ્ચે થયા છે.  આ અવસરે વડાપ્રધાન મોદીએ ભારત તરફથી બાંગ્લાદેશને 109 એમ્બ્યુલન્સ, 12 લાખ વેક્સિનની ભેટ આપી. તો બાંગ્લાદેશી વડાપ્રધાન શેખ હસીનાએ પીએમ મોદીને વોચ સહિત અનેક ગિફ્ટ આપી છે.

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે પાંચ મહત્વની સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. પીએમ નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાની હાજરીમાં બંને દેશોની વચ્ચે સમજૂતી થઇ છે. દ્વીપક્ષીય વાતચીત બાદ બાંગ્લાદેશમાં બની રહેલા રૂપપુર પરમાણુ પાવર પ્લાન્ટના ઇન્ફાસ્ટ્રકચર ડેવલેમેન્ટમાં ભારતની વધુ ભાગીદારીની શરૂઆત થઇ છે. આ સાથે બંને દેશોની વચ્ચે હલ્દીબાડી ચિલઘાટી રેલ રૂટ પર નવી મિતાલી એક્સપ્રેસ  ચલાવવાનો જાહેરાત કરી હતી. આ ટ્રેન ઢાકા અને ન્યૂ જસપાઇગુડીની વચ્ચે ચાલશે.

બાગ્લેદેશમાં ભારતીય સેનાના શહીદોનું સ્મૃતિ સ્મારકનું બંને દેશના પીએમે ખાતમુહૂરત કર્યું હતું. ટ્રેન્ડ અને આઇટી ઇન્ફાસ્ટ્રક્ચરના વિસ્તારમાં ભારત બાંગ્લાદેશને કઇ રીતે મદદ કરશે તેની પણ સમજૂતી આ મુલાકાત દરમિયાન થઇ છે.

બંને દેશો વચ્ચે ભેટનું આદાન પ્રદાન

વડાપ્રધાન મોદીએ ભારતની તરફ બાંગ્લાદેશને 109 એમ્બુલ્યલન્સ, 12 લાખ વેક્સિનની ભેટ આપી છે. તો બાંગ્લાદેશ તરફથી હસીના શેખે વોલ વોચ સહિતની અનેક ભેટ સોંગાદ આપી છે. હસીના શેખે પીએમ મોદીને ચાંદીના સિક્કા પણ ભેટ કર્યાં છે.

બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન પીએમ મોદી  ગોપાલગંજ જિલ્લાના તુંગીપરામાં રાષ્ટ્રબંધુના પિતાના સ્મારક પણ પહોંચ્યા હતા.તેમણે અહીં  બંગબંધુ શેઠ મુજીબુર રહેમાનની સમાધિને વંદન કરીને  શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બાંગ્લાદેશના 50માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે બાંગ્લાદેશના પ્રવાસે ગયા હતા અને પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે 5 મહત્વના સમજૂતિ કરાર કરવામાં આવ્યાં છે.  

 

 

.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ચાર જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ચાર જવાન શહીદ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ બનશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, રિપબ્લિકન કન્વેશનમાં પાર્ટી કરી શકે છે જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પ બનશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, રિપબ્લિકન કન્વેશનમાં પાર્ટી કરી શકે છે જાહેરાત
Weather: 19 રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, ગુજરાત અને આસામમાં પૂર
Weather: 19 રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, ગુજરાત અને આસામમાં પૂર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  ભાજપમાં કોંગ્રેસીઓનો ઉભરો!Hu to Bolish |  હું તો બોલીશ |  કેમ ડૂબે છે શહેર?Patan News | પાટણ શહેર અને જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નીચાણવાળા વિસ્તાર થયા જળબંબાકારGujarat Rains | આણંદ શહેર-જિલ્લામાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ચાર જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ચાર જવાન શહીદ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ બનશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, રિપબ્લિકન કન્વેશનમાં પાર્ટી કરી શકે છે જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પ બનશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, રિપબ્લિકન કન્વેશનમાં પાર્ટી કરી શકે છે જાહેરાત
Weather: 19 રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, ગુજરાત અને આસામમાં પૂર
Weather: 19 રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, ગુજરાત અને આસામમાં પૂર
ડિવોર્સ લીધા વિના મહિલાએ કર્યા બીજા લગ્ન, જાણો સુપ્રીમ કોર્ટે શું આપી સજા
ડિવોર્સ લીધા વિના મહિલાએ કર્યા બીજા લગ્ન, જાણો સુપ્રીમ કોર્ટે શું આપી સજા
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Embed widget