શોધખોળ કરો

રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યુ- મતબેન્ક માટે NPRનો થઇ રહ્યો છે વિરોધ

વડાપ્રધાન મોદીએ નાગરિકતા સંશોધન કાયદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હિંસાને પ્રદર્શનનું નામ આપી દેવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો હતો. રાજ્યસભામાં પોતાના ભાષણની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ નાગરિકતા સંશોધન કાયદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હિંસાને પ્રદર્શનનું નામ આપી દેવામાં આવ્યું છે. આ મામલામાં કોગ્રેસની મજબૂરી તેમને સમજાય છે. કેરલના મુખ્યમંત્રી કહે છે કે સીએએ વિરુદ્ધ પ્રદર્શનમાં ચરમપંથી તત્વોનો હાથ છે. તેમણે તેના વિરુદ્ધ કાર્યવાહીની વાત કરી છે. પરંતુ આશ્વર્ય થાય છે કે તે કેરલમાં જે ચીનનો વિરોધ કરે છે પરંતુ દિલ્હીમાં તેનું સમર્થન કરે છે. વડાપ્રધાને કહ્યુ કે, શું દેશને ભ્રમિત અને ખોટી સૂચના આપવી યોગ્ય છે. શું કોઇ આ આંદોલનનો હિસ્સો હોઇ શકે છે. સીએએ પર અનેક વિરોધી પાર્ટીઓનું વલણ દુર્ભાગ્યપૂર્ણ છે. લોકોને ડરાવવાના બદલે યોગ્ય જાણકારી આપો. વિપક્ષના કેટલાક સાથીઓ જે સાયલન્ટ હતા હવે તે વાયલન્ટ થઇ ગયા છે. મોદીએ કહ્યુ કે, 2003માં લોકસભામાં સિટિઝનશીપ એમેડમેન્ટ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. 2003માં જે સંસદની સ્ટેન્ડિંગ કમિટિએ ચર્ચા કરી અને બાદમાં તેને આગળ વધાર્યું હતું. એ કમિટિમાં કોગ્રેસના અનેક સભ્યો આજે પણ અહી બેઠા છે. વડાપ્રધાને કહ્યુ કે, વિપક્ષ વોટ બેન્ક માટે એનપીઆરનો વિરોધ કરી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વસ્તીગણતરી અને એનપીઆર સામાન્ય ગતિવિધિઓ છે જે દેશમાં અગાઉ પણ થતી રહી છે. પરંતુ એનપીઆરને 2010માં લાવનારા આજે લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. કોગ્રેસ અને તેના સાથી આ દેશા રાષ્ટ્ર નિર્માતાઓને પણ વોટબેન્કની રાજનીતિને કારણે ભૂલવા લાગ્યા છે. આ ચિંતાનો વિષય છે. અમારી પાસે તમારા એનપીઆરનો રેકોર્ડ છે. અમે 2014થી અહી છીએ શું અમે મુદ્દો ઉઠાવ્યો. અમે તમારા એનપીઆર રેકોર્ડનો ઉપયોગ સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં કર્યો. અમે એનપીઆર રેકોર્ડને 2021ની વસ્તીગણતરી સાથે અપડેટ કરવા માંગીએ છીએ. આજે તમે વિપક્ષમાં છો તો તમારા દ્ધારા તૈયાર કરવામાં આવેલા એનપીઆર તમને ખોટું લાગી રહ્યુ છે. મોદીએ કહ્યું કે, ગુલામ નબી આઝાદે એ આરોપ લગાવ્યો હતો કે સંસદમાં કલમ 370 હટાવવા મામલામાં ચર્ચા થઇ નહોતી. વડાપ્રધાને કહ્યું ગુલાબ નબી આઝાદે એ સમયને યાદ કરવો જોઇએ જ્યારે તેલંગણા બનાવવા માટે સંસદમાં ચર્ચા થઇ રહી હતી. સંસદના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. લાઇવ પ્રસારણ રોકી દેવાયું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહી અર્થવ્યવસ્થા પર ચર્ચા થઇ હતી. દેશમાં નિરાશ થવાનું કોઇ કારણ નથી. આજે દેશની અર્થવ્યવસ્થા સશક્ત છે. મજબૂત છે અને આગળ જવાની તાકાત ધરાવે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
ગુગલમાં ફક્ત ટાઈપ કરો
ગુગલમાં ફક્ત ટાઈપ કરો "do a barrel roll" પછી જુઓ તમારી સ્ક્રીન પર જાદુ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Embed widget