શોધખોળ કરો

રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યુ- મતબેન્ક માટે NPRનો થઇ રહ્યો છે વિરોધ

વડાપ્રધાન મોદીએ નાગરિકતા સંશોધન કાયદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હિંસાને પ્રદર્શનનું નામ આપી દેવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો હતો. રાજ્યસભામાં પોતાના ભાષણની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ નાગરિકતા સંશોધન કાયદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હિંસાને પ્રદર્શનનું નામ આપી દેવામાં આવ્યું છે. આ મામલામાં કોગ્રેસની મજબૂરી તેમને સમજાય છે. કેરલના મુખ્યમંત્રી કહે છે કે સીએએ વિરુદ્ધ પ્રદર્શનમાં ચરમપંથી તત્વોનો હાથ છે. તેમણે તેના વિરુદ્ધ કાર્યવાહીની વાત કરી છે. પરંતુ આશ્વર્ય થાય છે કે તે કેરલમાં જે ચીનનો વિરોધ કરે છે પરંતુ દિલ્હીમાં તેનું સમર્થન કરે છે. વડાપ્રધાને કહ્યુ કે, શું દેશને ભ્રમિત અને ખોટી સૂચના આપવી યોગ્ય છે. શું કોઇ આ આંદોલનનો હિસ્સો હોઇ શકે છે. સીએએ પર અનેક વિરોધી પાર્ટીઓનું વલણ દુર્ભાગ્યપૂર્ણ છે. લોકોને ડરાવવાના બદલે યોગ્ય જાણકારી આપો. વિપક્ષના કેટલાક સાથીઓ જે સાયલન્ટ હતા હવે તે વાયલન્ટ થઇ ગયા છે. મોદીએ કહ્યુ કે, 2003માં લોકસભામાં સિટિઝનશીપ એમેડમેન્ટ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. 2003માં જે સંસદની સ્ટેન્ડિંગ કમિટિએ ચર્ચા કરી અને બાદમાં તેને આગળ વધાર્યું હતું. એ કમિટિમાં કોગ્રેસના અનેક સભ્યો આજે પણ અહી બેઠા છે. વડાપ્રધાને કહ્યુ કે, વિપક્ષ વોટ બેન્ક માટે એનપીઆરનો વિરોધ કરી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વસ્તીગણતરી અને એનપીઆર સામાન્ય ગતિવિધિઓ છે જે દેશમાં અગાઉ પણ થતી રહી છે. પરંતુ એનપીઆરને 2010માં લાવનારા આજે લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. કોગ્રેસ અને તેના સાથી આ દેશા રાષ્ટ્ર નિર્માતાઓને પણ વોટબેન્કની રાજનીતિને કારણે ભૂલવા લાગ્યા છે. આ ચિંતાનો વિષય છે. અમારી પાસે તમારા એનપીઆરનો રેકોર્ડ છે. અમે 2014થી અહી છીએ શું અમે મુદ્દો ઉઠાવ્યો. અમે તમારા એનપીઆર રેકોર્ડનો ઉપયોગ સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં કર્યો. અમે એનપીઆર રેકોર્ડને 2021ની વસ્તીગણતરી સાથે અપડેટ કરવા માંગીએ છીએ. આજે તમે વિપક્ષમાં છો તો તમારા દ્ધારા તૈયાર કરવામાં આવેલા એનપીઆર તમને ખોટું લાગી રહ્યુ છે. મોદીએ કહ્યું કે, ગુલામ નબી આઝાદે એ આરોપ લગાવ્યો હતો કે સંસદમાં કલમ 370 હટાવવા મામલામાં ચર્ચા થઇ નહોતી. વડાપ્રધાને કહ્યું ગુલાબ નબી આઝાદે એ સમયને યાદ કરવો જોઇએ જ્યારે તેલંગણા બનાવવા માટે સંસદમાં ચર્ચા થઇ રહી હતી. સંસદના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. લાઇવ પ્રસારણ રોકી દેવાયું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહી અર્થવ્યવસ્થા પર ચર્ચા થઇ હતી. દેશમાં નિરાશ થવાનું કોઇ કારણ નથી. આજે દેશની અર્થવ્યવસ્થા સશક્ત છે. મજબૂત છે અને આગળ જવાની તાકાત ધરાવે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
પતિનો પગાર 9000! પત્નીએ એલિમનીમાં માંગ્યા 12 હજાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યુ?
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત

વિડિઓઝ

Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
UAN નંબર વિના કેવી રીતે જાણી શકશો PF બેલેન્સ? જાણો તમામ પ્રોસેસ
UAN નંબર વિના કેવી રીતે જાણી શકશો PF બેલેન્સ? જાણો તમામ પ્રોસેસ
Embed widget