શોધખોળ કરો

અમેઠીમાં બનનારી રાઇફલ ‘મેડ ઇન અમેઠી’ના નામથી જ ઓળખાશેઃ મોદી

અમેઠીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેઠીમાં રવિવારે એક જાહેર સભા સંબોધી હતી. તેમણે અહીંયા રૂપિયા 540 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં મંચ પર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઇરાની ઉપસ્થિત રહ્યાં હતા. વડાપ્રધાન મોદીના ભાષણ પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે મોદી છે તે શક્ય છે. વડાપ્રધાને ત્રણ વાર ભારત માતા કી જયનો નારો બોલાવ્યો હતો. તેમણે પરાક્રમી ભારત માટે, પરાક્રમી ભારત માતા માટે, પરાક્રમી ભારતના વિર જવાનો માટે ભારત માતાની જયના નારા બોલાવ્યા હતા. વડાપ્રધાને કહ્યું, “જય રામ જી કી.. આપ સબન લોગો કે હાલ ચાલ કૈસેન હે.. વર્ષ 2014ની ચૂંટણી પહેલાં અમે કહ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ, અમેઠી તેનું ઉત્તમ ઉદાહરણ છે. સૌનો સાથ સૌનો વિકાસ એટલે જે અમને વોટ આપે તે પણ અમારા છે, જે અમને વોટ નથી તે પણ અમારા છે. પાંચ વર્ષ પછી હું અમેઠી નાગરિકો સામે ગૌરવ સાથે કહી શકું છું. સ્મૃતિ ઇરાની ઉમેદવાર તરીકે તમારી વચ્ચે આવી હતી.તમે ખૂબ જ આશિર્વાદ આપ્યા. તમે એટલો પ્રેમ આપ્યો, સ્મૃતિએ એટલી મહેનત કરી કે જીતેલાઓ કરી કામ કરી બતાવ્યું છે.” વધુમાં વડાપ્રધાને જણાવ્યું,“ હું અમેઠીને નવી ઓળખ આપે તેવી યોજના શરૂ કરવા જઈ રહ્યું છે. અમેઠીમાં વિશ્વના સૌથી આધુનિક હથિયારો અમેઠીમાં બનશે AK 203 રાઇફલોથી આતંકવાદીઓ અને નક્સલીઓ સાથે થનારી અથડામણમાં આપણા સૈનિકોને ચોક્કસપણે મદદ મળશે.” પીએમ મોદીએ વધુમાં જણાવ્યું “ અમારી સરકારે પાછલા 4.5 વર્ષમાં 2.30 લાખથી વધુ બુલેટપ્રૂફ જેકેટોના ઑર્ડર આપવામાં આવ્યુા હું કોંગ્રેસને પૂછવા માંગું છું જવાનોની સુરક્ષા માટે પહેલાં કેમ બુલેટપ્રૂફ જેકેટ ન ખરીદાયા. અમુક લોકો દરેક ગામે ગામે જઈને ભાષણ આપે છે, મેડ ઇન ઉજ્જૈન, મેડ ઇન જૈસલમેર, મેડ ઇન બરોડા, પણ આ મોદી છે, હું વટથી કહું છું કે અહીં બનનારી રાઇફલ મેડ ઇન અમેઠીના નામથી ઓળખાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
Embed widget