શોધખોળ કરો

Kartavya Path: PM મોદીએ નેતાજીની પ્રતિમાના અનાવરણ સાથે 'કર્તવ્ય પથ'નું ઉદ્ઘાટન કર્યું, જાણો પ્રતિમાની ખાસિયત

પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદ્ઘાટન કર્યું. તે હવે 'કર્તવ્ય પથ' તરીકે ઓળખાશે. આ દરમિયાન પીએમ મોદીએ ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું.

Kartvyapath Inauguration: પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદ્ઘાટન કર્યું. તે હવે 'કર્તવ્ય પથ' તરીકે ઓળખાશે. આ દરમિયાન પીએમ મોદીએ ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. પીએમ મોદીએ દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કામદારો સાથે પણ વાતચીત કરી હતી.

પીએમએ સેન્ટ્રલ વિસ્ટા એવન્યુના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન 'શ્રમજીવી'ને કહ્યું કે, તેઓ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે સેન્ટ્રલ વિસ્ટાના પુનઃવિકાસ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા તમામ લોકોને આમંત્રિત કરશે. પીએમએ નવા સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ પરના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધી વિસ્તરેલ છે. ગણતંત્ર દિવસ પરેડ સહિત અનેક મુખ્ય કાર્યક્રમો અહીં યોજાય છે.

INA સાથે સંકળાયેલા પરિવારો પણ હાજર રહ્યા

આ કાર્યક્રમ દરમિયાન અનેક કેન્દ્રીય મંત્રીઓ સહિત મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાના અનાવરણ માટે ઈન્ડિયન નેશનલ આર્મી સાથે જોડાયેલા સૈનિકોના પરિવારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાથે કામ કરનાર આર. માધવને (રડતાં) કહ્યું કે, આ તેમના માટે ખુશીનો પ્રસંગ છે, માત્ર પીએમ મોદી જ આ કરી શક્યા હોત, પીએમ મોદી કી જય હો. તે જ સમયે, INAમાં રહેલા કર્નલ ધિલ્લોનના પુત્રનું કહેવું છે કે દેશનું ચિત્ર બદલાઈ રહ્યું છે. લોકોએ નેતાજીના માર્ગ પર ચાલવું જોઈએ.

કાળા રંગના ગ્રેનાઈટથી બની છે પ્રતિમા...

65 મેટ્રિક ટન વજન ધરાવતી આ પ્રતિમા લગભગ 26,000 કલાકના અથાક કલાત્મક પ્રયાસોથી મોનોલિથિક ગ્રેનાઈટ કોતરીને તૈયાર કરવામાં આવી છે. બ્લેક કલરના ગ્રેનાઈટ સ્ટોનથી બનેલી આ 28 ફૂટ ઊંચી પ્રતિમા ઈન્ડિયા ગેટ પાસે એક છતરીની નીચે સ્થાપિત કરવામાં આવી છે.

પ્રતિમા સંપૂર્ણપણે હાથ વડે બનાવાઈ...

નેતાજીની આ પ્રતિમા પરંપરાગત તકનીકો અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને સંપૂર્ણપણે હાથથી બનાવવામાં આવી છે. અરુણ યોગીરાજના નેતૃત્વમાં શિલ્પકારોની ટીમે આ પ્રતિમા તૈયાર કરી છે. આ પ્રતિમા ભારતની સૌથી મોટી, જીવંત, મોનોલિથિક પથ્થરની હાથથી બનાવેલી પ્રતિમાઓમાંની એક છે.

 

Kartavya Path: PM મોદીએ નેતાજીની પ્રતિમાના અનાવરણ સાથે 'કર્તવ્ય પથ'નું ઉદ્ઘાટન કર્યું, જાણો પ્રતિમાની ખાસિયત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Embed widget