શોધખોળ કરો

'Udyami Bharat' કાર્યક્રમમાં સામેલ થયા PM Modi, કહ્યુ- MSME સેક્ટરનું સશક્ત હોવુ ખૂબ જરૂરી

PM નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘Udyami Bharat’ કાર્યક્રમમાં હાજરી આપી હતી

PM Narendra Modi participates in ‘Udyami Bharat’: PM નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘Udyami Bharat’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે 'રાઇઝિંગ એન્ડ એક્સિલરેટિંગ MSME પરફોર્મન્સ યોજના’ ‘the Capacity Building of First-Time MSME Exporters' યોજના અને the 'Prime Minister's Employment Generation Program 'ની નવી સુવિધાઓ શરૂ કરી હતી. આ કાર્યક્રમમાં જનતાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે  ભારતની નિકાસ સતત વધે, ભારતના ઉત્પાદનો નવા બજારો સુધી પહોંચે તે માટે દેશના MSME ક્ષેત્રનું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. અમારી સરકાર તમારી આ ક્ષમતા, આ ક્ષેત્રની અમર્યાદ શક્યતાઓને ધ્યાનમાં રાખીને નિર્ણયો લઈ રહી છે, નવી નીતિઓ બનાવી રહી છે.

તેમણે કહ્યું કે અમે સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બનાવવાનો સંકલ્પ કર્યો છે. મેક ઇન ઇન્ડિયા માટે સ્થાનિક સપ્લાય ચેઇન બનાવવાનો પ્રયાસ છે, જેનાથી વિદેશો પર ભારતની નિર્ભરતા ઓછી થઈ શકે. તેથી, MSME ક્ષેત્રના વિસ્તરણ પર અભૂતપૂર્વ ભાર આપવામાં આવી રહ્યો છે. MSME સેક્ટરને મજબૂત કરવા માટે અમારી સરકારે છેલ્લા આઠ વર્ષમાં બજેટમાં 650 ટકાથી વધુનો વધારો કર્યો છે. એટલે કે, અમારા માટે MSME નો અર્થ છે - Maximum Support to Micro Small and Medium Enterprises.

MSME સેક્ટરને સશક્ત કરવાની જરૂર

PM એ વધુમાં કહ્યું કે જો ભારત આજે 100 રૂપિયા કમાય છે તો 30 રૂપિયા MSME સેક્ટરમાંથી આવે છે. MSME ક્ષેત્રને સશક્ત બનાવવાનો અર્થ છે સમાજને સશક્ત બનાવવો. વિકાસના ફાયદામાં દરેકને સહભાગી બનાવવું જોઇએ. આજે સમગ્ર વિશ્વ ભારતના અર્થતંત્રની ગતિથી પ્રભાવિત છે અને આ ગતિમાં આપણું MSME ક્ષેત્ર મોટી ભૂમિકા ભજવે છે. તેથી, આજે માઇક્રો ઇકોનોમીની મજબૂતી માટે MSME પણ જરૂરી છે. આજે ભારત જે નિકાસ કરી રહ્યું છે તેમાં MSMEનો મોટો હિસ્સો છે.

પીએમએ કહ્યું કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, અમે સુનિશ્ચિત કર્યું છે કે આ ઉદ્યોગો વધુ આગળ વધે. જો કોઈ પણ ઉદ્યોગ વિકાસ, વિસ્તરણ કરવા માંગતો હોય તો સરકાર તેને માત્ર સમર્થન જ નથી આપી રહી, પરંતુ નીતિઓમાં જરૂરી ફેરફારો પણ કરી રહી છે. 200 કરોડ સુધીની સરકારી ખરીદીમાં વૈશ્વિક ટેન્ડર ન કરવાનો અમારી સરકારનો નિર્ણય છે. આમાં તમારી પાસે એક રીતે આરક્ષણ છે. તમારે એવું કામ કરીને બતાવવું પડશે કે સરકારે 500 કરોડ રૂપિયા સુધીની સરકારી ખરીદીમાં વૈશ્વિક ટેન્ડર પર પ્રતિબંધ મૂકવો પડે.

PM એ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં MSME સેક્ટર એટલો વિસ્તર્યો છે કારણ કે અમારી સરકાર દેશના MSME ઉદ્યોગસાહસિકો, કુટીર ઉદ્યોગો, હેન્ડલૂમ્સ, હેન્ડીક્રાફ્ટ જેવા સહયોગીઓ પર વિશ્વાસ કરે છે. અમે કેવી રીતે પરિવર્તન લાવ્યા છીએ તેનું ઉદાહરણ છે Prime Minister's Employment Generation Program. આ યોજના 2008 માં અમલમાં આવી હતી જ્યારે દેશ અને સમગ્ર વિશ્વ આર્થિક મંદીનો સામનો કરી રહ્યું હતું. દાવો કરવામાં આવ્યો હતો કે આગામી ચાર વર્ષમાં લાખો નોકરીઓનું સર્જન થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget