શોધખોળ કરો

'પાકિસ્તાનને તો અમે 10 દિવસમાં હરાવી દઇશુ' -NCC કાર્યક્રમમાં બોલ્યા પીએમ મોદી

પીએમ મોદીએ દિલ્હીમાં એનસીસી કેડેટના કાર્યક્રમને સંબોધિત કરતાં આતંક અને પાકિસ્તાન સામે નિશાન સાધ્યુ હતુ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં નેશનલ કેડેટ કૉર (એનસીસી)ના એક કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંક અને પાકિસ્તાન પર નિશાન સાધ્યુ હતુ. પીએમ મોદીએ આતંકને પોષનારા પાકિસ્તાનને તેનુ નામ લીધા વિના કહ્યું કે, અમે તેમને એક અઠવાડિયા કે 10 દિવસમાં હરાવી દઇશુ. એનસીસી કાર્યક્રમમાં પીએમ મોદીએ આડકતરી શબ્દોમાં કહ્યું કે અમને પાકિસ્તાનને હરાવવા એક સપ્તાહ કે 10 દિવસનો જ સમય લાગશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ભારત સામે ત્રણ-ત્રણ વાર યુદ્ધ હારી ચૂક્યુ છે. પીએમે કહ્યું પાડોશી દેશ પ્રૉક્સી વૉર લડી રહ્યું છે. પાકિસ્તાનને તો અમે 10 દિવસમાં હરાવી દઇશુ' -NCC કાર્યક્રમમાં બોલ્યા પીએમ મોદી કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે કાશ્મીર ભારતનુ મુગટમણી છે, 70 વર્ષ બાદ ત્યાંથી કલમ 370ને હટાવવામાં આવી છે. આપણે જાણીએ છીએ આપણો પાડોશી દેશ આપણી સામે ત્રણ-ત્રણ વાર યુદ્ધ હારી ચૂક્યો છે, આપણી સેનાઓને તેમને હરાવવામાં 10 દિવસનો પણ સમય નહીં લાગે. આજે યુવાનો વિચારી રહ્યા છે, યુવા માણસ સાથે દેશ આગળ વધી રહ્યો છે અને એટલા સર્જિકલ સ્ટ્રાઇકલ કરીએ છીએ, એરસ્ટ્રાઇક કરીએ છીએ. આતંક અને તેને પોષનારાઓને તેમના જ ઘરમાં ઘૂસીને મારીએ છીએ. મોદીએ કહ્યું કે, આજે દુનિયામાં આપણા દેશની એક ઓળખ છે, યુવા દેશ છે. દેશમાં 65 ટકા લોકોથી વધુ 35 વર્ષથી ઓછી ઉંમરના છે. દેશની વિચારસરણી યુવા છે તેનો આપણને ગર્વ હોવો જોઇએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat ATS | Vikas Sahay | અમદાવાદમાંથી 4 આતંકી ઝડપાયા | કોણ હતું નિશાના પર?Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Thar Armada:  ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ મહિન્દ્રા 5-ડોર થાર, જાણો સ્કોર્પિયો Nથી કેટલી હશે મોંઘી?
Thar Armada: ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ મહિન્દ્રા 5-ડોર થાર, જાણો સ્કોર્પિયો Nથી કેટલી હશે મોંઘી?
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
IPL 2024: શું ટી20 વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ ફોર્મે ચિંતા વધારી, હવે આ ફિનિશરને મળી શકે છે મોકો
IPL 2024: શું ટી20 વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ ફોર્મે ચિંતા વધારી, હવે આ ફિનિશરને મળી શકે છે મોકો
Obesity: ભારતનું દર ત્રીજું બાળક મેદસ્વીતાનો શિકાર, જાણો સૌથી મોટું કારણ, કેવી રીતે કરશો બચાવ
Obesity: ભારતનું દર ત્રીજું બાળક મેદસ્વીતાનો શિકાર, જાણો સૌથી મોટું કારણ, કેવી રીતે કરશો બચાવ
Embed widget