શોધખોળ કરો

શાહરૂખ, આમિર, કંગના, જેકલીન સહિત અનેક કલાકારોને મળ્યા PM મોદી, સિતારાઓને ગુજરાત જવાની કરી અપીલ, જાણો કેમ

પીએમ મોદીએ મહાત્મા ગાંધીની 150મી જયંતીને યાદગાર બનાવવા માટે ક્રિએટિવ અને એન્ટરટેનમેંટ વર્લ્ડના સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ સમારોહત લોક કલ્યાણ માર્ગ 7 નવી દિલ્હીમાં આયોજીત કરવામાં આવ્યો હતો.

નવી દિલ્હીઃ પીએમ મોદીએ મહાત્મા ગાંધીની 150મી જયંતીને યાદગાર બનાવવા માટે ક્રિએટિવ અને એન્ટરટેનમેંટ વર્લ્ડના સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ સમારોહત લોક કલ્યાણ માર્ગ 7 નવી દિલ્હીમાં આયોજીત કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું, આપણા દેશમાં રચનાત્મકતાની અપાર શક્તિ છે. રચનાત્મકતાની આ ભાવનાની હાલ ખૂબ જરૂર છે. મહાત્મા ગાંધીના આદર્શોને લોકપ્રિય બનાવવા હવે ફિલ્મો અને ટેલીવિઝનની દુનિયાના લોકો સારું કામ કરી રહ્યા છે. ગાંધી સાદગીના પર્યાય છે. શાહરૂખ, આમિર, કંગના, જેકલીન સહિત અનેક કલાકારોને મળ્યા PM મોદી, સિતારાઓને ગુજરાત જવાની કરી અપીલ, જાણો કેમ અભિનેતા આમિર ખાને કહ્યું, સૌથી પહેલા હું પીએમ મોદીની આ પહેલની પ્રશંસા કરું છું. તેમણે બાપુના આદર્શોને લોકપ્રિય બનાવવા અંગે વિચાર્યું. હું પીએમ મોદીને આશ્વાસન આપું છું કે અમે અમારાથી શકય તમામ પ્રયત્ન કરીશું. શાહરૂખ, આમિર, કંગના, જેકલીન સહિત અનેક કલાકારોને મળ્યા PM મોદી, સિતારાઓને ગુજરાત જવાની કરી અપીલ, જાણો કેમ કિંગખાન શાહરૂખે કહ્યુ, અમને બધા લોકોને એક સાથે ભેગા કરવા માટે હું પીએમ મોદીનો આભાર માનુ છું. બાપુ માટે કઇંક કરવું ગર્વની વાત છે. મને લાગે છે કે આપણે લોકોએ ગાંધીજીનો ફરીથી દેશ અને દુનિયામાં પરિચય કરાવવાની જરૂર છે. આજે બાપુના કારણે આપણે એક સાથે આવ્યા છીએ. પીએમ મોદીએ તમામ સ્ટાર્સને ગુજરાતની મુલાકાત લેવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, એક વખત ગુજરાતના દાંડીમાં બાપુ દ્વારા કરવામાં આવેલા કામોને જોજો. દાંડીમાં બાપુના બનેલા સંગ્રહાલયને જોવા એક વખત જજો. સ્ટેચ્યુ ઓફ યૂનિટિને જોવા જરૂર જજો. લોખંડી પુરુષ સરદાર પટેલના આદર્શોને જાણવા ગુજરાત જજો. ગુજરાત બાપુ અને સરદાર પટેલની ધરતી છે. પાકિસ્તાનનું નામ સાંભળીને જ ભડકતો આ ભારતીય ક્રિકેટર પાકિસ્તાની બાળકી માટે બન્યો દેવદૂત, જાણો વિગતે ઈકોનોમી સુધારો, કોમેડી સર્કસ ન ચલાવોઃ પ્રિયંકા ગાંધીનો ભાજપ પર પ્રહાર અમેરિકાની એજન્સી FBIના ટોપ-10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં વિરમગામના યુવકનું નામ, પત્નીની કૂરતાપૂર્વક કરી હતી હત્યા ગુજરાતના કયા વિસ્તારમાં અચાનક જોવા મળ્યો વાતાવરણમાં પલટો? વરસાદ થાય તેવા એંધાણ ? જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Embed widget