શોધખોળ કરો

PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા

PM Modi on Lawyers Letter To CJI: દેશના 600 થી વધુ વકીલોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે એક ચોક્કસ જૂથ ન્યાયતંત્ર પર પોતાનો પ્રભાવ પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેનાથી તેઓ ખૂબ જ ચિંતિત છે.

PM Modi on Lawyers Letter To CJI: દેશના 600 થી વધુ વકીલોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે એક ચોક્કસ જૂથ ન્યાયતંત્ર પર પોતાનો પ્રભાવ પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેનાથી તેઓ ખૂબ જ ચિંતિત છે. પત્ર લખનારાઓમાં વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે, પિંકી આનંદ, મનન કુમાર મિશ્રા, હિતેશ જૈન જેવા જાણીતા વકીલોનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયતંત્રની સાર્વભૌમત્વ અને સ્વાયત્તતા પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું

આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, બીજાને ડરાવવા એ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે. પાંચ દાયકા પહેલા જ તેમણે પ્રતિબદ્ધ ન્યાયતંત્રનું આહવાન કર્યું હતું. તેઓ નિર્લજ્જતાથી તેમના પોતાના હિત માટે અન્ય લોકો પાસેથી પ્રતિબદ્ધતા ઈચ્છે છે, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની કોઈપણ પ્રતિબદ્ધતાને ટાળે છે. કોઈ આશ્ચર્ય નથી કે 140 કરોડ ભારતીયો તેમને નકારી રહ્યા છે.

 

ચીફ જસ્ટિસને લખેલા પત્રમાં બેન્ચ ફિક્સિંગની બનાવટી થિયરી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ન્યાયિક બેન્ચની રચનાને પ્રભાવિત કરવાનો અને ન્યાયાધીશોની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વકીલોએ આ ક્રિયાઓને માત્ર અપમાનજનક જ નહીં પરંતુ કાયદાના શાસન અને ન્યાયના સિદ્ધાંતોને નુકસાનકારક ગણાવી હતી.

શું કહ્યું હતું CJIને લખેલા પત્રમાં?

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ એવા દેશો સાથે અમારી અદાલતોની તુલના કરવાના સ્તરે ઝૂકી ગયા છે જ્યાં કાયદાનું શાસન નથી અને અમારી ન્યાયિક સંસ્થાઓ પર ખરાબ વ્યવહારનો આરોપ લગાવે છે. આ માત્ર ટીકાઓ નથી, આ સીધો હુમલો છે જેનો હેતું આપણી ન્યાયપાલિકામાં લોકોના વિશ્વાસને નુકસાન પહોંચાડવાનો અને આપણા ન્યાયતંત્રમાં અને આપણા કાયદાના નિષ્પક્ષ અમલીકરણને જોખમમાં મુકવાનો છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, રાજકારણીઓ કોઈ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે અને પછી કોર્ટમાં તેનો બચાવ કરે છે તે વિચિત્ર છે. જો કોર્ટનો નિર્ણય તેમને અનુકૂળ ન હોય તો, તેઓ તરત જ કોર્ટની અંદર અને મીડિયા દ્વારા કોર્ટની ટીકા કરે છે. વકીલોએ આરોપ લગાવ્યો કે આવા બે ડબલ સ્ટેન્ડર્ડથી સામાન્ય માણસના મનમાં આપણી કાયદાકીય વ્યવસ્થા પ્રત્યે નકારાત્મક અસર પડે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch VideoSaurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
Embed widget