શોધખોળ કરો

લૉકડાઉનના કારણે બેરોજગાર બનેલા એક્ટરે શરૂ કર્યો નકલી નૉટોનો વેપાર, લાખો રૂપિયા સાથે પોલીસે કરી ધરપકડ, જાણો વિગતે

પુછપરછમાં આરોપીએ જણાવ્યુ કે લૉકડાઉનમાં તેમને મોટુ નુકશાન થયુ હતુ, ત્યારબાદથી તેમને ગુનાખોરીનો રસ્તો અપનાવી લીધો હતો. પરંતુ તે ભૂલી ગયા કે આ રસ્તો સીધો જેલની સળીયા સુધી જાય છે. વાહન ચોરી બાદ તેમને નકલી નોકોનો વેપાર શરૂ કર્યો, શરૂઆતમાં ખુબ મોટો નફો મળ્યો, તે ત્રણ નકલી નૉટ આપીને એક અસલી નૉટ લેતો હતો. 

નવી દિલ્હીઃ અભિનેતા બની ગયો 'અપરાધી' ... જી હા, દિલ્હી પોલીસે નકલી નોટોના વેપાર મામલામાં એક ભોજપુરી ફિલ્મોના અભિનેતાની ધરપકડ કરી છે. તેની પાસેથી પોલીસે લગભગ 50 લાખ રૂપિયાની કિંમતની નકલી નોટો જપ્ત કરી છે. આમાં બે હજાર, પાંચ સૌ, બ સૌ, અને સૌ રૂપિયાની સાથે પચાસ રૂપિયાની નોટો પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે આરોપી ભોજપુરી સિનેમામાં કામ કરતો હતો, પરંતુ લૉકડાઉન દરમિયાન તેને કામ મળવાનું બંધ થઇ ગયુ હતુ. પોતાની આર્થિક સ્થિતિ ઠીક બરાબર ના હોવાથી એક્ટિંગ કરવાનુ છોડી દીધુ, અને અપરાધી બની ગયો હતો. પહેલા તો વાહન ચોરીનુ કામ કર્યુ પરંતુ બાદમાં તેનાથી નફો મેળવવા માટે નકલી નોટોનો વેપારમાં લાગી ગયો હતો. 

પોલીસે હવે તેને નકલી નોટોની સાથે ધરપકડ કરી લીધી છે. સાથે જ આમાં અન્ય લોકોને સામેલ હોવાની તપાસ પણ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યુ કે ન્યૂ ફ્રેન્ડ્સ કૉલોનીમાં પોલીસ વાહન ચોરીની તપાસમાં લાગી હતી, આ દરમિયાન સૂર્યા હૉટલ તરફથી આવી રહેલા બે સંદિગ્ધોને સ્કૂટી જોવા મળ્યા હતા.

આ પછી તેની પાસેથી ડૉક્યૂમેન્ટ માંગવામાં આવ્યા હતા, પરંતુ તેની પાસેથી કોઇપણ પ્રકારના કાગળો મળ્યા ન હતા. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યુ કે સ્કૂટી ચોરી કરાયેલી છે. પછી બન્નેની પોલીસે પુછપરછ શરૂ કરી. બન્નેએ જણાવ્યુ કે, ફિલ્મોમાં કામ કર્યા બાદ તેમને કેટલાય ગીતો પણ કમ્પૉઝ કર્યા છે. 

પુછપરછમાં આરોપીએ જણાવ્યુ કે લૉકડાઉનમાં તેમને મોટુ નુકશાન થયુ હતુ, ત્યારબાદથી તેમને ગુનાખોરીનો રસ્તો અપનાવી લીધો હતો. પરંતુ તે ભૂલી ગયા કે આ રસ્તો સીધો જેલની સળીયા સુધી જાય છે. વાહન ચોરી બાદ તેમને નકલી નોકોનો વેપાર શરૂ કર્યો, શરૂઆતમાં ખુબ મોટો નફો મળ્યો, તે ત્રણ નકલી નૉટ આપીને એક અસલી નૉટ લેતો હતો. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસ આ મામલામાં કેટલાક અન્ય લોકોની પણ પુછપરછ કરી શકે છે. સાથે જ આશંકા છે કે કેટલીક બીજી નકલી નોટો પણ જપ્ત થઇ શકે છે. જે લોકો પૈસા ખપાવવામાં મદદ કરી રહ્યાં હતા તેમની તપાસ પણ ચાલુ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget