શોધખોળ કરો

NRC: કેજરીવાલ પર ભારે પડી મનોજ તિવારી પર ટિપ્પણી, ભાજપે નોંધાવી ફરિયાદ

દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં તેમના વિરુદ્ધ એનઆરસીને લઇને શાંતિ ભંગ કરવા અને અફવા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝનશિપ એટલે કે એનઆરસી પર આપવામાં આવેલા નિવેદનને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઇ છે. ભાજપ નેતા નીલકંઠ બક્ષી અને કપિલ મિશ્રાએ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્ધાજ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગુરુવારે દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં તેમના વિરુદ્ધ એનઆરસીને લઇને શાંતિ ભંગ કરવા અને અફવા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ વચ્ચે ગુરુવારે કેજરીવાલના નિવેદનના વિરોધમાં ભાજના પૂર્વાચલ મોરચાના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ પોલીસે અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. વાસ્તવમાં બુધવારે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં એનઆરસી લાગુ થવાને લઇને પૂછાયેલા સવાલ પર કહ્યુ હતું કે, જો એવું થશે તો દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીને દિલ્હી છોડવું પડશે. જેના પર મનોજ તિવારીએ વળતો પ્રહાર કરતા કેજરીવાલના જ્ઞાન પર સવાલ ઉઠાવ્યો હતો. તિવારીએ કહ્યું કે, કેવી રીતે એક આઇઆરએસ અધિકારી જાણતા નથી કે એનઆરસી શું છે. કેજરીવાલને તેમણે પૂછ્યું હતું કે, અન્ય રાજ્યોમાંથી પલાયન કરી ચૂકેલા લોકોને તમે વિદેશી માનો છો. શું તમે તેઓને દિલ્હીમાંથી કાઢવા માંગો છો. તમે પણ તેમાંના એક છો. જો તમારો ઇરાદો એવો છે તો મને લાગે છે કે કેજરીવાલ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Embed widget