શોધખોળ કરો

ગોડ્સેને ‘દેશભક્ત’ કહેવાના વિવદ પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કરી સ્પષ્ટતા, કહ્યું- ગોડસે માટે.....

પ્રજ્ઞાએ દાવો કર્યો કે, તેમનું નિવેદન ગોડસે માટે નહોતું.

નવી દિલ્હીઃ લોકસભામાં બુધવારે ચર્ચા દરમિયાન કથિત રીતે નથૂરામ ગોડસેને દેશભક્ત કહીને બચાવ કરવાના વાવિદ પર પ્રજ્ઞા ઠાકુરે સ્પષ્ટતા કરી છે. ભોપાલથી ભાજપના સાંસદે કહ્યું કે, તેમણે ગોડસે નહીં, ઉધમ સિંહનો ઉલ્લેખ આવવા પર એ. રાજાને ટોક્યા હતા. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ANIને કહ્યું કે, સંસદમાં ચર્ચા દરમિયાન એ. રાજા એવું દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જાણે બધા દેશભક્ત દેશના દુશ્મન અને આતંકવાદી હોય. તેમણે કહ્યું કે, ‘સુરક્ષાના મુદ્દે ચર્ચા થઈ રહી હતી અને એ. રાજા દેશભક્ત ઉધમ સિંહ વિશે વાત કરી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, ઉધમ સિંહે જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ જનરલ ડાયરની હત્યા પહેલા 20 વર્ષ સુધી તેના પ્રત્યે બદલાની ભાવના પાળી રાખી હતી. જ્યારે બોલવાનું શરૂ રાખ્યું ત્યારે મેં તેમને ટોકતા કહ્યું કે, દેશભક્તોના નામ ન લો.’ પ્રજ્ઞાએ દાવો કર્યો કે, તેમનું નિવેદન ગોડસે માટે નહોતું. તેમણે કહ્યું કે, ‘તે નથૂરામ ગોડ્સે માટે નહોતું. મેં તેમને ત્યારે ટોક્યા હતા જ્યારે તેમણે ઉધમ સિંહનું નામ લીધું. ત્યારબાદ સ્પીકરે મને બેસવા માટે કહ્યું અને હું બેસી ગઈ. જોકે, એ. રાજાએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું અને તે અંદાજમાં નથૂરામ ગોડ્સે માટે પણ કહ્યું. ત્યારે મેં તેમને નહોતા ટોક્યા.’ બીજી તરફ DMKના નેતા એ. રાજાએ દાવો કર્યો કે, સાધ્વી પ્રજ્ઞાએ તેમને ત્યારે ટોક્યા હતા જ્યારે તેમણે ગોડસેના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો કે, ગાંધીની હત્યા પહેલા તેણે 32 વર્ષ સુધી તેમના માટે અદાવત પાળી હતી. સંસદીય કાર્યમંત્રી પ્રહ્લદા જોશીએ આ મામલે કહ્યું કે, પ્રજ્ઞા ઠાકુર પાસે પાર્ટીએ એ સ્પષ્ટ કરવા માટે કહ્યું છે કે, તે નાથૂરામ ગોડસેનું સમર્થન નથી કરતી. કોંગ્રેસે પ્રજ્ઞા ઠાકુરની ટીકા કરતાં ટ્વીટ કર્યું હતું. પાર્ટીએ કહ્યું કે, આ સત્તાધારી પક્ષની નફરતની રાજનીતિનું પ્રતિનિધિત્વ કરતી ટિપ્પણી છે. ડી. રાજાએ કહ્યું કે, પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહએ સ્પષ્ટતા કરવી જોઈએ કે, તે ભાજપ સાંસદ ઠાકુરની ટિપ્પણીનું સમર્થન કરે છે કે નહીં.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
Embed widget