શોધખોળ કરો

Magh Mela: પ્રયાગરાજના માઘ મેળામાં કોરોના નિયમોના ધજાગરા ઉડ્યા, 72 લોકો પૉઝિટીવ નીકળતા ખળભળાટ

માઘ મેળામાં ગઇ રાત્રે 9 વાગ્યા સુધી 8 લાખ લોકોએ ગંગા નદીમાં ડુબકી લગાવી હતી. પ્રયાગરાજના માઘ મેળામાં આસ્થાના નામ પર મનમાની થઇ રહી છે.

Magh Mela: દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે. ડબ્લ્યૂએચઓ પણ કોરોનાને લઇને ચેતાવણી આપી રહ્યુ છે. ત્યારે ભારતમાં એક એવી ઘટના બની છે જ્યાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડી ગયા છે. પ્રયાગરાજના માઘ મેળામાં આ મહામારી વચ્ચે લાખોની સંખ્યામાં લોકો એકઠા થયા અને કોરોનાના તમામ પ્રૉટોકૉલને નેવે મુકી દીધાની ઘટના સામે આવી છે. આ ઘટના કાલે મકરસંક્રાંતિના સ્નાન દરમિયાન જોવા મળી હતી. 

માઘ મેળામાં ગઇ રાત્રે 9 વાગ્યા સુધી 8 લાખ લોકોએ ગંગા નદીમાં ડુબકી લગાવી હતી. પ્રયાગરાજના માઘ મેળામાં આસ્થાના નામ પર મનમાની થઇ રહી છે. આ દરમિયાન મેળામાં ત્રણ લોકો વધુ પૉઝિટીવ નીકળ્યા હતા, જે પછી કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 72 થઇ ગયો છે. 
 
શુક્રવારે પોલીસે બે જવાનો અને એક શ્રદ્ધાળુનો રિપોર્ટ પૉઝિટીવ હોવાની વાત કહી હતી. આ પછી માઘ મેળામાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા હવે વધીને 72 થઇ ગઇ છે. આટલા લોકો પૉઝિટીવ નીકળતા ખળભળાટ મચી ગયો હતો. સુત્રો અનુસાર, પ્રશાસન માઘ મેળામાં ઓછી તપાસ કરીને ઓછા પૉઝિટીવ બતાવવાનો ખેલ ખેલી રહ્યું છે. ખાસ વાત છે કે શુક્રવારે પ્રયાગરાજ જિલ્લામાં 402 લોકો કોરોના સંક્રમિત નીકળ્યા હતા. 

Magh Mela: પ્રયાગરાજના માઘ મેળામાં કોરોના નિયમોના ધજાગરા ઉડ્યા, 72 લોકો પૉઝિટીવ નીકળતા ખળભળાટ

આ પણ વાંચો...........

Oneplusએ લૉન્ચ કર્યો 50MP કેમેરા વાળો ફોન લૉન્ચ, ખરીદવા પર મળી રહ્યું છે હજારોની છૂટ, જાણો......

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન આપી શકશે પરીક્ષા

DRS વિવાદ પર વિરાટ કોહલીએ તોડ્યું મૌન, જાણો શું આપ્યો જવાબ?

Flipkart, Amazon Republic Day sales: સ્માર્ટફોન્સ, લેપટોપ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત?

ટેસ્ટ સીરિઝ હાર બાદ Virat Kohliએ કહ્યું- બેટિંગે વધાર્યું છે ટેન્શન, કોઇ બહાનું ચાલશે નહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget