શોધખોળ કરો

Ramnath Kovind Health: દિલ્હીની AIIMS હોસ્પિટલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સફળ બાયપાસ સર્જરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ની દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સફળ બાયપાસ સર્જરી કરવામાં આવી છે. તેની જાણકારી રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath singh) ટ્વિટર પર આપી છે. તેમણે કહ્યું કે, હું સફળ ઓપરેશન માટે ડોક્ટરોની ટીમને શુભેચ્છા આપુ છું. રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યના હાલચાલ જાણવા માટે એમ્સના ડાયરેક્ટર સાથે વાત કરી છે. આ સાથે રક્ષા મંત્રી (Defence Minister) એ કહ્યુ કે, હું તેમના જલદી સાજા થવાની કામના કરુ છું.

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ની દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સફળ બાયપાસ સર્જરી કરવામાં આવી છે. તેની જાણકારી રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath singh) ટ્વિટર પર આપી છે. તેમણે કહ્યું કે, હું સફળ ઓપરેશન માટે ડોક્ટરોની ટીમને શુભેચ્છા આપુ છું. રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યના હાલચાલ જાણવા માટે એમ્સના ડાયરેક્ટર સાથે વાત કરી છે. આ સાથે રક્ષા મંત્રી (Defence Minister) એ કહ્યુ કે, હું તેમના જલદી સાજા થવાની કામના કરુ છું.

મહત્વનું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) ને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસમાં સામે આવ્યુ કે, તેમની બાયપાસ સર્જરી કરાવવી પડશે. ડોક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખી રહી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સારવાર કરાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ પીએમ મોદી અને અમિત શાહે તેમના હાલચાલ જાણ્યા હતા. પીએમઓ તરફથી જારી કરાયેલા નિવેદન અનુસાર પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગના પુત્ર સાથે વાતચીત કરી હતી અને તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. આ સાથે પીએમ મોદીએ રાષ્ટ્રપતિના જલદી સાજા થવાની કામના કરી છે. તો અમિત શાહે કહ્યુ હતુ કે, તેમણે રાષ્ટ્રપતિના પરિવાર સાથે વાત કરી સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી.

બે દિવસ પહેલા 27 માર્ચે રાષ્ટ્રપતિ ભવન તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિની તબીયત બગડતા તેમને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા છે. તપાસ કરાવ્યા બાદ ડૉક્ટરોએ તેમને બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપી હતી.  આજે મંગળવારે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પહેલા શુક્રવારે સવારે હાર્ટમાં તકલીફ થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ તપાસ માટે એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા હતા.  રક્ષા મંત્રી રાજનાથ સિંહ શુક્રવારે રાષ્ટ્રપતિના સ્વાસ્થની જાણકારી લેવા માટે સેનાની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ ગયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ભારત-પાકિસ્તાન મેચમાં ટોસ બનશે ‘કિંગમેકર’: દુબઈમાં જે ટીમ કરશે પ્રથમ બેટિંગ, તેની હાર નક્કી! જાણો શું છે પીચ રિપોર્ટ
ભારત-પાકિસ્તાન મેચમાં ટોસ બનશે ‘કિંગમેકર’: દુબઈમાં જે ટીમ કરશે પ્રથમ બેટિંગ, તેની હાર નક્કી! જાણો શું છે પીચ રિપોર્ટ
ઝારખંડમાં ટોળાશાહીનો ભયાનક ચહેરો: જમશેદપુરમાં બકરી ચોરીની શંકામાં બે લોકોની કરપીણ હત્યા
ઝારખંડમાં ટોળાશાહીનો ભયાનક ચહેરો: જમશેદપુરમાં બકરી ચોરીની શંકામાં બે લોકોની કરપીણ હત્યા
રાજ્યમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને બોટાદમાં ગમખ્વાર અકસ્માતો, ત્રણ લોકોના મોત
રાજ્યમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને બોટાદમાં ગમખ્વાર અકસ્માતો, ત્રણ લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોની ટોળકીHun To Bolish : હું તો બોલીશ : પોલીસે રાખી પાનેતરની લાજAravalli News: અરવલ્લીમાં રાજ્ય સરકારના મંત્રીના પૌત્રને માર મરાયાનો આરોપ | abp Asmita LIVEDevayat Khavad Car Attack: પોલીસની કામગીરી પર લોકગાયક દેવાયત ખવડે ઉઠાવ્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ભારત-પાકિસ્તાન મેચમાં ટોસ બનશે ‘કિંગમેકર’: દુબઈમાં જે ટીમ કરશે પ્રથમ બેટિંગ, તેની હાર નક્કી! જાણો શું છે પીચ રિપોર્ટ
ભારત-પાકિસ્તાન મેચમાં ટોસ બનશે ‘કિંગમેકર’: દુબઈમાં જે ટીમ કરશે પ્રથમ બેટિંગ, તેની હાર નક્કી! જાણો શું છે પીચ રિપોર્ટ
ઝારખંડમાં ટોળાશાહીનો ભયાનક ચહેરો: જમશેદપુરમાં બકરી ચોરીની શંકામાં બે લોકોની કરપીણ હત્યા
ઝારખંડમાં ટોળાશાહીનો ભયાનક ચહેરો: જમશેદપુરમાં બકરી ચોરીની શંકામાં બે લોકોની કરપીણ હત્યા
રાજ્યમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને બોટાદમાં ગમખ્વાર અકસ્માતો, ત્રણ લોકોના મોત
રાજ્યમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને બોટાદમાં ગમખ્વાર અકસ્માતો, ત્રણ લોકોના મોત
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
Embed widget