શોધખોળ કરો

Ramnath Kovind Health: દિલ્હીની AIIMS હોસ્પિટલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સફળ બાયપાસ સર્જરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ની દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સફળ બાયપાસ સર્જરી કરવામાં આવી છે. તેની જાણકારી રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath singh) ટ્વિટર પર આપી છે. તેમણે કહ્યું કે, હું સફળ ઓપરેશન માટે ડોક્ટરોની ટીમને શુભેચ્છા આપુ છું. રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યના હાલચાલ જાણવા માટે એમ્સના ડાયરેક્ટર સાથે વાત કરી છે. આ સાથે રક્ષા મંત્રી (Defence Minister) એ કહ્યુ કે, હું તેમના જલદી સાજા થવાની કામના કરુ છું.

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ની દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સફળ બાયપાસ સર્જરી કરવામાં આવી છે. તેની જાણકારી રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath singh) ટ્વિટર પર આપી છે. તેમણે કહ્યું કે, હું સફળ ઓપરેશન માટે ડોક્ટરોની ટીમને શુભેચ્છા આપુ છું. રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યના હાલચાલ જાણવા માટે એમ્સના ડાયરેક્ટર સાથે વાત કરી છે. આ સાથે રક્ષા મંત્રી (Defence Minister) એ કહ્યુ કે, હું તેમના જલદી સાજા થવાની કામના કરુ છું.

મહત્વનું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) ને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસમાં સામે આવ્યુ કે, તેમની બાયપાસ સર્જરી કરાવવી પડશે. ડોક્ટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખી રહી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સારવાર કરાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ પીએમ મોદી અને અમિત શાહે તેમના હાલચાલ જાણ્યા હતા. પીએમઓ તરફથી જારી કરાયેલા નિવેદન અનુસાર પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગના પુત્ર સાથે વાતચીત કરી હતી અને તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. આ સાથે પીએમ મોદીએ રાષ્ટ્રપતિના જલદી સાજા થવાની કામના કરી છે. તો અમિત શાહે કહ્યુ હતુ કે, તેમણે રાષ્ટ્રપતિના પરિવાર સાથે વાત કરી સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી.

બે દિવસ પહેલા 27 માર્ચે રાષ્ટ્રપતિ ભવન તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિની તબીયત બગડતા તેમને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા છે. તપાસ કરાવ્યા બાદ ડૉક્ટરોએ તેમને બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપી હતી.  આજે મંગળવારે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પહેલા શુક્રવારે સવારે હાર્ટમાં તકલીફ થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ તપાસ માટે એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા હતા.  રક્ષા મંત્રી રાજનાથ સિંહ શુક્રવારે રાષ્ટ્રપતિના સ્વાસ્થની જાણકારી લેવા માટે સેનાની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી,  EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી, EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
IndiGo Crisis: આખરે કેમ મોડી પડી રહી છે ઈન્ડિગો ફ્લાઇટ? પાયલોટ યુનિયનના આરોપોથી વધ્યો તણાવ
IndiGo Crisis: આખરે કેમ મોડી પડી રહી છે ઈન્ડિગો ફ્લાઇટ? પાયલોટ યુનિયનના આરોપોથી વધ્યો તણાવ
ઇન્ડિગોની 900  ફલાઇટસ  કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર  મુસાફરોમાં આક્રોશ
ઇન્ડિગોની 900 ફલાઇટસ કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોમાં આક્રોશ
Embed widget