શોધખોળ કરો

Pulwama Type Suicide Attack: પુલવામા હુમલાના 10 દિવસ બાદ આતંકીઓ ફરીથી તેવો હુમલો કરવા માંગતા હતા ! પૂર્વ સૈન્ય અધિકારીના પુસ્તકમાં ખુલાસો

પુલવામા આતંકી હુમલામાં દેશના 40 CRPF જવાનો શહીદ થયા હતા

KJS Dhillon Book Kitne Ghazi Aaye, Kitne Ghazi Gaye: જમ્મુ કાશ્મીર પુલવામામાં સીઆરપીએફના જવાનો પર 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ થયેલા હુમલા જેવો જ સુસાઇડ હુમલો આતંકી 10 દિવસની અંદર કરવા માંગતા હતા. પરંતુ સુરક્ષા દળોએ તેમની યોજનાને નિષ્ફળ બનાવી હતી. ચિનાર કોર્પ્સના પૂર્વ અને નિવૃત્ત કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ KJS Dhillonએ તેમના પુસ્તકમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

પુલવામા આતંકી હુમલામાં દેશના 40 CRPF જવાનો શહીદ થયા હતા. ભૂતપૂર્વ સૈન્ય અધિકારી KJS Dhillonએ તેમના પુસ્તકમાં જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કરીને આવા જ આત્મઘાતી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી બે પાકિસ્તાની હતા. ભૂતપૂર્વ સૈન્ય અધિકારી KJS Dhillonએ 'કિતને ગાઝી આયે, કિતને ગાઝી ગયે' નામના પુસ્તક આ વાતનો ખુલાસો કર્યો હતો.

ભૂતપૂર્વ લશ્કરી અધિકારીએ પુસ્તકમાં શું લખ્યું?

KJS Dhillonએ પુસ્તકમાં લખ્યું હતું કે ઘણા લોકો આત્મઘાતી હુમલા વિશે જાણતા નહોતા જેની યોજના ફેબ્રુઆરી 2019 ની શરૂઆતમાં કરવામાં આવી હતી.  જ્યાં સંભવિત આત્મઘાતી બોમ્બરે તેના વિસ્ફોટકો અને અન્ય હથિયારો દર્શાવતો એક વીડિયો બનાવ્યો હતો અને તેની યોજનાનો ખુલાસો કર્યો હતો. મુખ્ય હુમલો 14 ફેબ્રુઆરી 2019 ના રોજ થયો હતો જ્યારે એક આત્મઘાતી બોમ્બરે તેનું વાહન સીઆરપીએફના કાફલાની બસ સાથે અથડાવ્યું હતું ,  જેમાં 40 જવાનો શહીદ થયા હતા અને ઘણા જવાનો ઘાયલ થયા હતા.

KJS Dhillonએ લખ્યું હતું કે જોકે, જ્યારે ગુપ્તચર અને અન્ય એજન્સીઓને આ ઓપરેશનની યોજના વિશે જાણ થઈ ત્યારે તેઓએ તરત જ મોડ્યુલને નિષ્ક્રિય કરવાનું નક્કી કર્યું હતું. ચિનાર કોર્પ્સના ભૂતપૂર્વ કમાન્ડરે લખ્યું હતું કે પુલવામા હુમલા બાદ ગુપ્તચર એજન્સીઓ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ તેમની કામગીરી વધુ ઝડપી બનાવી હતી અને દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોના નેટવર્કને ભેદવામાં સફળતા મળી હતી. તેમણે લખ્યું કે એજન્સીઓ સતત કામ કરી રહી હતી અને તુરીગામ ગામમાં જૈશ આતંકવાદીઓના મોડ્યુલની હાજરી વિશે ગુપ્ત માહિતી એકઠી કરી હતી, જ્યાં તેઓ હુમલાની યોજના બનાવી રહ્યા હતા.

KJS Dhillonએ આ અધિકારીને શ્રેય આપ્યો હતો

KJS Dhillonએ તેમના પુસ્તક માટે કુલગામમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના નાયબ પોલીસ અધિક્ષક અમન કુમાર ઠાકુરને શ્રેય આપ્યો, જેમણે સ્થાનિક રાષ્ટ્રીય રાઈફલ્સ (RR) યુનિટ સાથે આતંકવાદીઓ વિશેના ઈનપુટ શેર કર્યા અને ફ્રન્ટથી પોતાના લોકો સાથે ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીની અપીલઃ કારણ નહીં આંકડોથી સમજો સરકારે કેમ સોનું અને પેટ્રૉલ-ડીઝલ ખરીદવાની પાડી ના
PM મોદીની અપીલઃ કારણ નહીં આંકડોથી સમજો સરકારે કેમ સોનું અને પેટ્રૉલ-ડીઝલ ખરીદવાની પાડી ના
સરકાર લૉન્ચ કરશે નવી EV Charging App, હવે ઘરે બેઠાં મળી જશે તમામ Charging Stationsની જાણકારી
સરકાર લૉન્ચ કરશે નવી EV Charging App, હવે ઘરે બેઠાં મળી જશે તમામ Charging Stationsની જાણકારી
વિજયે મુખ્યમંત્રી બનતા જ પોતાના જ્યોતિષીને સરકારમાં આપ્યું મોટું પદ, જાણો કોણ છે રાધાન પંડિત 
વિજયે મુખ્યમંત્રી બનતા જ પોતાના જ્યોતિષીને સરકારમાં આપ્યું મોટું પદ, જાણો કોણ છે રાધાન પંડિત 
NEET 2026 પરીક્ષા રદ, ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી, જાણો NTA એ શું કહ્યું?
NEET 2026 પરીક્ષા રદ, ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી, જાણો NTA એ શું કહ્યું?

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
Embed widget