શોધખોળ કરો

Charanjit Channi Meets PM Modi:  પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કરી PM મોદી સાથે મુલાકાત

પંજાબ (Punjab)ના  મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ (CM Charanjit Singh Channi) શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી હતી.

પંજાબ (Punjab)ના  મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ (CM Charanjit Singh Channi) શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પ્રધાનમંત્રી સાથે એક કલાકથી વધુ સમય સુધી વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીના  નિવાસસ્થાનેથી નીકળ્યા બાદ, ચરણજીત ચન્નીએ કહ્યું કે તે એક સૌજન્ય મુલાકાત હતી અને પીએમ મોદીએ તેમને સંપૂર્ણ સન્માન આપ્યું. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી મોદી સમક્ષ ત્રણ મુદ્દા ઉઠાવ્યા હતા.

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પ્રધાનમંત્રી સમક્ષ ત્રણેય કૃષિ કાયદાઓને નાબૂદ કરવાની માંગને પુનરાવર્તિત કરી. તેમજ કહ્યું કે ખેડૂતો સાથે ફરી વાતચીત શરૂ કરવી જોઈએ. તેમના પર પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે તેઓ આ મામલાનો ઉકેલ શોધી રહ્યા છે. મુખ્યમંત્રીએ પીએમ પાસે કોરોનાના કારણે બંધ કરતારપુર કોરિડોર ખોલવાની પણ માંગ કરી હતી. જ્યારે ત્રીજો મુદ્દો તેમણે પાકની ખરીદીનો ઉઠાવ્યો હતો.

પંજાબના મુખ્યમંત્રીએ ગુરુવારે કેન્દ્ર સરકારને 1 ઓક્ટોબરથી ડાંગરની ખરીદી સ્થગિત કરવા માટે જારી કરાયેલ પત્ર પાછો ખેંચવાની માગ કરી હતી. ડાંગરની સરકારી ખરીદી સામાન્ય રીતે 1 ઓક્ટોબરથી શરૂ થાય છે. તેમણે આ મામલે વડાપ્રધાન પાસેથી વ્યક્તિગત હસ્તક્ષેપની માંગ કરી હતી.

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ મંગળવારે કેન્દ્રને તેના કૃષિ કાયદાને તાત્કાલિક પાછી ખેંચવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે તેમની સરકાર ટૂંક સમયમાં પંજાબ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવશે જેથી તેને રદ કરી શકાય. સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ચન્નીએ કહ્યું કે તેમણે તત્કાલીન મુખ્યમંત્રી અમરિંદર સિંહને કાયદાઓ રદ કરવા કહ્યું હતું પરંતુ તે સમયે કેબિનેટે તેમને વિવેક બુદ્ધિથી નિર્ણય લેવા માટે અધિકૃત કર્યા હતા.

જો કે, આ ‘કડક’ કાયદાઓને નકારવાને બદલે, તેમણે સુધારેલું બિલ લાવવાનું નક્કી કર્યું. ચન્નીએ કહ્યું કે તેમની સરકાર પંજાબ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવશે અને “ખેડૂત વિરોધી” કાયદાઓને રદ કરશે. ચન્નીએ કહ્યું, ‘આ સામાન્ય માણસની સરકાર છે. કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં સારૂ કામ કર્યું છે. હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. અમે ખેડૂતોના પાણી અને વીજળીના બિલ માફ કરીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
દેશમાં ચોમાસું સમય કરતા વહેલું આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસમાં જ આ જગ્યાએ એન્ટ્રીની શક્યતા
દેશમાં ચોમાસું સમય કરતા વહેલું આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસમાં જ આ જગ્યાએ એન્ટ્રીની શક્યતા
NEET Paper Leak: સુપર-30 વાળા આનંદકુમારનું મોટું નિવેદન, 'વિદ્યાર્થીઓનો વિશ્વાસ શિક્ષણ-વ્યવસ્થા પર...'
NEET Paper Leak: સુપર-30 વાળા આનંદકુમારનું મોટું નિવેદન, 'વિદ્યાર્થીઓનો વિશ્વાસ શિક્ષણ-વ્યવસ્થા પર...'
'યુવાનોના ભવિષ્ય સાથે ગુનો...'NEET પેપર લીકને લઈ ગુસ્સામાં રાહુલ ગાંધી, જાણો શું બોલ્યા?
'યુવાનોના ભવિષ્ય સાથે ગુનો...'NEET પેપર લીકને લઈ ગુસ્સામાં રાહુલ ગાંધી, જાણો શું બોલ્યા?

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
Embed widget