શોધખોળ કરો

જલિયાંવાલા બાગ હત્યાકાંડને 100 વર્ષ થયાં પૂર્ણ, રાહુલ ગાંધીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ

જલિયાંવાલા બાગ હત્યાકાંડનીા 100મી વરસી પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમૃતસર પહોંચી આજે સવારે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી. તેઓની સાથે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ, મંત્રી નવજોત સિદ્ધુ અને અન્ય દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા.

અમૃતસર: જલિયાંવાલા બાગ હત્યાકાંડના આજે 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમૃતસર પહોંચી આજે સવારે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી. તેઓની સાથે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ, મંત્રી નવજોત સિદ્ધુ અને અન્ય દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા. ગતરોજ અમૃતસરમાં શહીદોની યાદમાં કેન્ડલમાર્ચ કાઢવામાં આવી હતી. દેશમા આઝાદીના ઇતિહાસ સાથે 13 એપ્રિલ એક દુખદ ઘટના સાથે નોંધાયેલો છે. 100 વર્ષ પહેલા 13 એપ્રિલ 1919ના રોજ જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો. જલિયાંવાલા બાગમાં સેકડો લોકોની ગોળીમારી હત્યા કરી દેવામાં આવી હતી. રાહુલ ગાંધી ગઇકાલે અમૃતસર પહોંચી સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ રાહુલ ગાંધીની આ પ્રથમ પંજાબ યાત્રા છે. પંજાબમાં 19 મે ના રોજ મતદાન થવાનું છે. જો કે શહીદોને શ્રધ્ધાંજલીને આપવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહીદોની યાદમાં સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને પંજાબના રાજ્યપાલ વીપી સિંહ બદનોર અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સહિત અન્ય ગણમાન્ય વ્યક્તિઓ શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા સહિત 10 સભ્યો ભાજપમાં જોડાયા, જાણો વિગત ‘2019 વર્લ્ડ લિડર્સ ઓન ફેસબુક’માં નરેન્દ્ર મોદીએ ક્યું સ્થાન મેળવ્યું? જાણીને ચોંકી જશો અલી-બજરંગીવાળા વિવાદાસ્પદ નિવેદન પર CM યોગીનો ECને જવાબ , જાણો શું કહ્યું?
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
Embed widget