શોધખોળ કરો

રાહુલ ગાંધીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હોવાથી સંસદની કાર્યવાહીમાં બે દિવસ ભાગ ન લીધો – સૂત્ર

કોંગ્રેસ રસીકરણ રણનીતિને લઈને સરકારની ટીકા કરતી રહી છે.

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ત્રણ દિવસ પહેલા જ કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, રસી લેવાને કારણે રાહુલ ગાંધી ગુરુવાર અને શુક્રવારે સંસદમાં હાજર રહ્યા ન હતા. જોકે, એ સ્પષ્ટ નથી કે તેમણે કોવેક્સીન રસી લીધી છે કે કોવિશીલ્ડ.

નોંધનીય છે કે, ભાજપ કોરોના રસી લેવામાં વિલંબને લઈને રાહુલ ગાંધીને સવાલ કરી ચૂક્યું છે અને રાહુલ પર નિશાન સાધતી રહી છે. જૂનમાં કોંગ્રેસે કહ્યું કે, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોવિશીલ્ડ રસીના બન્ને ડોઝ લઈ લીધા છે અને તેની દીકરી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રથમ ડોઝ લીધો છે. કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી કોરોનાથી ઠીક થયા બાદ ડોક્ટરોની સલાહ અનુસાર રસી લેશે.

રસીકરણને લઈને સરાકરને ઘેરતી રહી છે કોંગ્રેસ

સુરજેવાલા અનુસાર મોદી સરાકર બિનજરૂરી મુદ્દા ઉભા કરવાને બદલે 31 ડિસેમ્બર, 2021 સુધી 100 કરોડ ભારતીયોને રસીકરણો ટાર્ગેટ પૂરો કરવા માટે રોજ 80 લાખથી 1 કરોડ ડોઝ આપવા પર ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે, “આ એક માત્ર રાજ ધર્મ છે, જેનું તેમણે પાલન કરવાની જરૂરત છે.”

કોંગ્રેસ રસીકરણ રણનીતિને લઈને સરકારની ટીકા કરતી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે, તમામ ભારતીયોને રસીકરણ કેવી રીતે કરવામાં અને ભવિષ્યમાં તેને કોરોનાથી કેવી રીતે બચાવવામાં આવે તેના પર સરકાર પોતાની નીતિને જાહેર કરવી જોઈએ.

દેશમાં રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં કુલ 46, 15,18,479 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે સાત વાગ્યા સુધીમાં 44,38,901 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ વેક્સિન સત્રમાં 2.27 લાખથી વધારે મહિલાઓને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. તમિલનાડુમાં 78 હજારથી વધુ ગર્ભવતી મહિલાઓને રસીના ડોઝ અપાયા છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

  • કુલ કેસઃ 3,16,13,993
  • એક્ટિવ કેસઃ 4,08,920
  • કુલ રિકવરીઃ 3,07,81,263
  • કુલ મોતઃ 4,23,810
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક
RR vs DC: રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં દિલ્હીને ધૂળ ચટાડી, પરાગની તોફાની બેટિંગ બાદ આવેશે કરી શાનદાર બોલિંગ
RR vs DC: રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં દિલ્હીને ધૂળ ચટાડી, પરાગની તોફાની બેટિંગ બાદ આવેશે કરી શાનદાર બોલિંગ
Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Mukhtar Ansari Health: જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર
Embed widget