શોધખોળ કરો

મુંબઈમાં રાજ ઠાકરેનું શક્તિ પ્રદર્શન, બાંગ્લાદેશ-પાકિસ્તાનના ઘુસણખોરોને બહાર કરવાની માંગ

પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા ઘુસણખોરોને બહાર કરવાની માંગને લઈને મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મહારેલીનું આયોજન કર્યું હતું.

મુંબઈ: પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા ઘુસણખોરોને બહાર કરવાની માંગને લઈને મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મહારેલીનું આયોજન કર્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં મનસેના કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા હતા. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા ઘુસણખોરોને બહાર કરવાની માંગને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીને સંબોધન કરતા મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું મને નથી સમજાતુ કે મુસ્લિમ નાગરિકતા કાયદાનો કેમ વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું નાગરિકતા કાયદો ભારતમાં જન્મેલા મુસલમાનો માટે નથી. તમે વિરોધ કરી કોને તાકત બતાવી રહ્યા છો. રાજ ઠાકરેએ પોતાના ભાષણમાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘુસણખોરો પર નિશાન સાધ્યું તો બીજી તરફ સીએએ અને એનઆરસીનું સમર્થન કર્યું હતું. રાજ ઠાકરેએ કહ્યું મારો દેશ ઘર્મશાળા નથી કે કોઈપણ આવે અને રહેવા લાગે. નાઈઝીરીયાથી પણ લોકો આવી અહીં ડ્રગ્સ વહેંચી રહ્યા છે પણ સરકાર કંઈ નથી કરી શકતી. રાજ ઠાકરેએ ક્રાઈમના મુદ્દા પર સરકારને આડે હાથ લીધી હતી. રાજ ઠાકરેએ કહ્યું જો સરકાર મહારાષ્ટ્ર પોલીસને 48 કલાક છુટ આપે તો રાજ્યમાં ક્રાઈમ ઝીરો થઈ જશે. મનસેની મહારેલી પહેલા રાજ ઠાકરેએ સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા કરી હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની મહારેલીમાં ખૂબ જ મોટી સંખ્યાં મનસેનાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આ રેલી જીમખાનાથી શરૂ થઈ, જે મરીન ડ્રાઇવથી આઝાદ મેદાનમાં સમાપ્ત થઈ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget