શોધખોળ કરો

Udaipur Murder Case: નૂપુર શર્માના સમર્થનમાં સ્ટેટસ રાખવા પર યુવકની દુકાનમાં ધૂસી હત્યા, મુખ્યમંત્રી ગહેલોતે કરી શાંતિની અપીલ

રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા સ્ટેટસ પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

Udaipur Murder Case: રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા સ્ટેટસ પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ઉદયપુરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મૃતક કન્હૈયા લાલ ટેલર્સની દુકાન ચલાવતો હતો. હત્યારાઓ કપડા સિલાઇ કરાવવાના બહાને તેની દુકાને આવ્યા અને તેની હત્યા કરી નાખી. આટલું જ નહીં તેણે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ પણ કર્યો હતો. આ મામલે સીએમ અશોક ગેહલોતે તમામ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

 

Koo App
उदयपुर के एक सीधे-सादे नागरिक की बर्बरता से हत्या और आरोपियों द्वारा वीडियो बनाकर अपराध स्वीकारना बताता है कि तुष्टिकरण सीमाएं लांघ जाए तो वातावरण खूनी वैमनस्य का शिकार हो जाता है। पुलिस ने आरोपियों के खिलाफ शिकायत को अनदेखा किया, जिसका वीभत्स परिणाम सामने है। यह वारदात सभ्य समाज को भयग्रस्त करने की साजिश का हिस्सा है, गहलोतजी सपाटबयानी कर पल्ला नहीं झाड़ सकते। उनकी जिम्मेदारी है प्रत्येक नागरिक को सुरक्षित महसूस कराना और उन कारणों पर रोक लगाना जिनसे इस तर्ज के अपराध और अपराधी पनप रहे हैं। - Gajendra Singh Shekhawat (@gssjodhpur) 28 June 2022

Udaipur Murder Case: નૂપુર શર્માના સમર્થનમાં સ્ટેટસ રાખવા પર યુવકની દુકાનમાં ધૂસી હત્યા, મુખ્યમંત્રી ગહેલોતે કરી શાંતિની અપીલ

આરોપીઓને સજા થશે- CM ગેહલોત

મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું, "હું ઉદયપુરમાં એક યુવકની જઘન્ય હત્યાની નિંદા કરું છું. આ ઘટનામાં સંડોવાયેલા તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ ગુનાની સંપૂર્ણ  ઉંડાઈ સુધી જશે. હું તમામ પક્ષોને અપીલ કરું છું શાંતિ જાળવવા માટે. જઘન્ય અપરાધમાં સામેલ દરેક વ્યક્તિને સખત સજા આપવામાં આવશે."

'વિડિયો શેર કરશો નહીં'

આ સિવાય સીએમ ગેહલોતે લોકોને હત્યાનો વીડિયો શેર ન કરવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું, "હું દરેકને અપીલ કરું છું કે આ ઘટનાનો વીડિયો શેર કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ ન કરો. વીડિયો શેર કરવાથી સમાજમાં નફરત ફેલાવવાનો ગુનેગારનો હેતુ સફળ થશે."

આરોપીને કડકમાં કડક સજા થાય - કટારીયા

આ મામલે ભાજપના નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે ઉદયપુરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. આની પાછળ એક ગેંગ છે. મેં સીએમ સાથે વાત કરી. આ લોકોને કડકમાં કડક સજા મળવી જોઈએ. કટારિયાએ વધુમાં કહ્યું કે મારા એસપી અને કલેક્ટર સિવાય  ત્યાંના લોકો સાથે પણ વાત કરી છે.

સ્થળ પર પોલીસ ફોર્સ તૈનાત - એસ.પી

ઉદયપુરમાં બનેલી આ ઘટના અંગે જિલ્લા એસપી મનોજ કુમારે કહ્યું કે અમને ક્રૂર હત્યાની માહિતી મળતાની સાથે જ પોલીસ તૈનાત કરવામાં આવી છે. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક આરોપીઓની ઓળખ થઈ ગઈ છે, અમે ટીમ મોકલી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો પણ અમે જોયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો  ઇમોશનલ મેસેજ
Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો ઇમોશનલ મેસેજ
મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ પરષોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર નહિ બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ
મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ પરષોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર નહિ બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ
Patanjali Ayurved Case: પતંજલિની ભ્રામક જાહેરખબર પર SCમાં બાબા રામદેવે કહ્યુ-  'સાર્વજનિક માફી માટે તૈયાર'
Patanjali Ayurved Case: પતંજલિની ભ્રામક જાહેરખબર પર SCમાં બાબા રામદેવે કહ્યુ- 'સાર્વજનિક માફી માટે તૈયાર'
Lok Sabha Election 2024 Live: ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું
Lok Sabha Election 2024 Live: ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Lok Sabha Elections 2024 | સાબરકાંઠા લોકસભા બેઠક 5 લાખથી વધારે લીડ થી જીતીશઃ શોભનાબેનLok Sabha Elections 2024 | અમદાવાદ પશ્ચિમથી ભાજપના દિનેશ મકવાણા ભરશે ઉમેદવારીKshatriya Samaj | PT Jadeja | રૂપાલાની ઉમેદવારી મંજૂર નહીં, 19 તારીખે ફોર્મ પાછું ન ખેંચે તો પાર્ટ 2Kshatriya Samaj | મુખ્યમંત્રી સાથે બેઠક બાદ ક્ષત્રિય આગેવાનોની પ્રતિક્રિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો  ઇમોશનલ મેસેજ
Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો ઇમોશનલ મેસેજ
મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ પરષોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર નહિ બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ
મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ પરષોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર નહિ બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ
Patanjali Ayurved Case: પતંજલિની ભ્રામક જાહેરખબર પર SCમાં બાબા રામદેવે કહ્યુ-  'સાર્વજનિક માફી માટે તૈયાર'
Patanjali Ayurved Case: પતંજલિની ભ્રામક જાહેરખબર પર SCમાં બાબા રામદેવે કહ્યુ- 'સાર્વજનિક માફી માટે તૈયાર'
Lok Sabha Election 2024 Live: ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું
Lok Sabha Election 2024 Live: ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું
વૃદ્ધ લોકોને એફડી પર મળતા વ્યાજ પર ટેક્સ લગાવીને સરકારે 27,000 કરોડની કમાણી કરી
વૃદ્ધ લોકોને એફડી પર મળતા વ્યાજ પર ટેક્સ લગાવીને સરકારે 27,000 કરોડની કમાણી કરી
X Update: એલન મસ્કે યુઝર્સને આપ્યો ઝટકો, લાઇક અને રિપ્લાય કરવાના પણ આપવા પડશે રૂપિયા
X Update: એલન મસ્કે યુઝર્સને આપ્યો ઝટકો, લાઇક અને રિપ્લાય કરવાના પણ આપવા પડશે રૂપિયા
Lok Sabha Election: ભાજપે ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટીકીટ
Lok Sabha Election: ભાજપે ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટીકીટ
Kannada actor: કન્નડ અભિનેતા-નિર્માતા દ્વારકેશનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન
Kannada actor: કન્નડ અભિનેતા-નિર્માતા દ્વારકેશનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન
Embed widget