શોધખોળ કરો

દેશમાં શાંતિ-સૌહાર્દ હિન્દુઓ જ બગાડે છે મુસ્લિમો નહીંઃ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન

રાજીવ ધવનની અયોધ્યા મામલે સુનાવણી દરમિયાન નિંદા થઈ હતી જ્યારે તેમણે હિન્દુ પક્ષ તરફથી રજૂ કરાયેલો પિક્ટોરિયલ મેપ ફાડી નાખ્યો હતો.

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષ અને સુન્ની વક્ફ બોર્ડના વકીલ રહેલ રાજીવ ધવન ફરી એક વખત ચર્ચામાં છે. તેમણે નિવેદન આપ્યું છે કે, દેશમાં શાંતિ અને સૌહાર્દ હિન્દુ બગાડે છે. રાજીવ ધવને એએનઆઈ સાથે વાતચીતમાં હક્યું, “દેશમાં શાંતિ-સૌહાર્દ હિન્દુ બગાડે છે મુસ્લિમ નહીં”. રાજીવ ધવનના આ નિવેદન પર તેમની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે. જોકે પોતાના નિવેદન પર બધી બાજુએથી ઘેરાયા બાદ તેમણે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, તેના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. દેશમાં શાંતિ-સૌહાર્દ હિન્દુઓ જ બગાડે છે મુસ્લિમો નહીંઃ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન પોતાના નિવેદનની નિંદા થયા બાદ રાજીવ ધવને કહ્યું કે તેમણે જે કહ્યું છે તેને વિચિત્ર રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, “આ ટીવી દ્વારા કરવામાં આવેલી મજાક છે. હું જ્યારે હિન્દુઓની વાત કરું છું તો એનો મતલબ એવો નથી કે હું તમામ હિન્દુઓની વાત કરું છું.” ધવને આગળ આરએસએસ પર નિશાન તાકીને કહ્યું, “જ્યારે બાબરી મસ્જિદ મામલે હિન્દુ શબ્દનો ઉપયોગ થાય છે તેનો મતલબ સંઘ પરિવાર થાય છે. મેં કોર્ટમાં કહ્યું હતું કે જેમણે બાબરી મસ્જિદ તોડી તેઓ હિન્દુ તાલિબાન છે. હું સંઘ પરિવારના વર્ગોની વાત કરું છું જે હિંસા અને લિંચિંગ જેવી બાબતોને સમર્પિત છે.” જણાવી દઈએ કે રાજીવ ધવનની અયોધ્યા મામલે સુનાવણી દરમિયાન નિંદા થઈ હતી જ્યારે તેમણે હિન્દુ પક્ષ તરફથી રજૂ કરાયેલો પિક્ટોરિયલ મેપ ફાડી નાખ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget