શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Rajiv Gandhi Death Anniversary: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ, રાહુલ ગાંધીએ પિતાને લઈ કહી આ વાત

Rajiv Gandhi Death Anniversary: સચિન પાયલટે ટ્વિટ કર્યું હતું કે, "21મી સદીના આધુનિક ભારતના આર્કિટેક્ટ અને પૂર્વ વડાપ્રધાન જેમણે ભારતમાં કમ્પ્યુટર અને ટેલિકમ્યુનિકેશન ક્રાંતિનો પાયો નાખ્યો હતો.

Rajiv Gandhi Death Anniversary: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય ઘણા નેતાઓએ શનિવારે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસના નેતાઓએ આધુનિક ભારતના નિર્માણમાં રાજીવ ગાંધીના યોગદાનને પણ યાદ કર્યું હતું. પીએમ મોદીએ પણ રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર ટ્વિટ કર્યું હતું.

પોતાના પિતાને યાદ કરતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, "મારા પિતા એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા, જેમની નીતિઓએ આધુનિક ભારતને આકાર આપવામાં મદદ કરી હતી. તેઓ દયાળુ વ્યક્તિ હતા. મારા અને પ્રિયંકા માટે એક અદ્ભુત પિતા હતા. જેમણે અમને માફી અને સહાનુભૂતિના મૂલ્ય વિશે સમજાવ્યું હતું. પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના તેના પિતા વિશેના ટ્વીટને રીટ્વિટ કર્યું હતું.

પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને લખ્યું કે, "જેની દૂરંદેશીના કારણે જ દેશ દુનિયાના સૌથી મોટા લોકતંત્રના સૌથી યુવા વડાપ્રધાન, આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, કોમ્પ્યુટર યુગમાં પ્રવેશ્યો. ભારત રત્ન, ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર તેમને 100 સલામ." કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓએ પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમ અને સચિન પાયલટે પણ વીર ભૂમિ પહોંચીને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.સચિન પાયલટે ટ્વિટ કર્યું હતું કે, "21મી સદીના આધુનિક ભારતના આર્કિટેક્ટ અને પૂર્વ વડાપ્રધાન જેમણે ભારતમાં કમ્પ્યુટર અને ટેલિકમ્યુનિકેશન ક્રાંતિનો પાયો નાખ્યો હતો. રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ, આધુનિક વિચારસરણી અને દૂરંદેશીથી દેશને નવી દિશા આપનાર રાજીવજી હંમેશા આપણા સૌની પ્રેરણા બની રહેશે."

રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ, 1944ના રોજ થયો હતો. તેમણે ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી વડા પ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કર્યું હતું. 21 મે, 1991ના રોજ તમિલનાડુમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની હત્યા કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget