શોધખોળ કરો

ચીને ભારતની જમીન પર કબ્જો કર્યો છે, અમે અમારી એક ઇંચ જમીન પણ નહીં છોડીએઃ રાજનાથ સિંહ

રાજનાથ સિંહે કહ્યું કે, અમે નિયંત્રણ રેખા પર શાંતિપૂર્ણ સ્થિતિ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.

નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદ વિવાદ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં પોતાનું નિવેદન આપ્યું છે. રાજ્યસભામાં રાજનાથ સિંહે કડક શબ્દોમાં કહ્યું કે, ચીને ભારતની જમીન પર કબ્જો કરી રાખ્યો છે, અમે અમારી એક ઇંચ જમીન પણ નહીં આપીએ. રાજનાથ સિંહે કહ્યું કે, ‘અમે નિયંત્રણ રેખા પર શાંતિપૂર્ણ સ્થિતિ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારતે હંમેશા દ્વિપક્ષીય સંબંધોને જાળવી રાખવા પર ભાર મુક્યો છે. સરહદ પર વિવાદને કારણે ભારત-ચીન સંબંધમાં ફેર પડ્યો છે. આપણા જવાનોએ સાબિત કર્યું છે કે તે દેશની સંપ્રુભતાના રક્ષા માટે કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. ચીનની સાથે અમારી નિરંતર વાતચાતથી પૈંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિમ ભાગ પર સમજૂતી થઈ છે. આ સમજૂતી બાદ, ભારત-ચીન તબક્કાવાર સમન્વિત રીતે જવાનોને ત્યાંથી ખસેડી લેશે.’ સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘પૂર્વ લદ્દાખમાં LACની પાસે અનેક વિસ્તાર બન્યા છે. ચીને એલએસી અને નજીકના વિસ્તારમાં પોતાના તરફથી ભારે જવાનો અને હથિયાર અને ગોળા બારૂદ જમા કર્યો છે. આપણા જવાનોએ પણ પ્રભાવી રીતે તેની સામે ઉભા રહ્યા છે. રાજનાથ સિંહે કહ્યું કે, ‘સપ્ટેમ્બર 2020થી ભારત અને ચીનની સેનાઓ અને રાજનીતિક સ્તર પર વાતચીત થઈ રહી છે. પેગોંગ લેકના સાઉથ અને નોર્થ વિસ્તાર પર સમજૂતી થઈ ગઈ છે. ચીન ફિંગર 8 પર રહેશે અને ભારત ફિંગર 3 પર. સરહદ પર એપ્રિલ 2020 પહેલાની સ્થિતિ જાળવવામાં આવશે. પેટ્રોલિંગ હાલમાં નહીં થાય. સમજૂતી થયા બાદ પેટ્રોલિંગ ફરુ શરી થશે. કેટલાક મુદ્દા હજુ પણ બાકી છે જેના પર આગળ ચર્ચા ચાલુ રહેશે.’
સંરક્ષણંત્રી રાજનાથ સિંહે કહ્યું, ‘ચીને વિતાલ વર્ષ એલએસીની આસપાસ ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો અને અમે કાર્રવાઈ કરી હતી. દારુગોળો પણ વિતેલા વર્ષે જમા કરવામાં આવ્યો હતો. ચીન લદ્દાખના વિસ્તારમાં બિનઅધિકૃત રીતે 1962થી કબ્જો જમાવી રહ્યું છે, પાકિસ્તાને પણ ચીનને આપણી જમીન દીધી છે. ચીનનો બિનઅધિકૃત રીતે 43 હજાર વર્ગ કિલોમીટર પર કબ્જો છે. તેનાથી ચીન અને ભારતના સંબંધો પર અસર પડી રહી છે. ચીને દારુગોળો એલએસી પર જમા કરી લીધો છે.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
Gold Silver Price Today 5 June: ચાંદી 5,600 રૂપિયા થયું સસ્તુ, સોનાની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today 5 June: ચાંદી 5,600 રૂપિયા થયું સસ્તુ, સોનાની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ પ્રાઇસ
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Embed widget