શોધખોળ કરો

Ram Mandir : અયોધ્યામાં ઉમટી ભક્તોની ભારે ભીડ, છ દિવસમાં 19 લાખ લોકોએ કર્યા રામલલાના દર્શન

Ram Mandir :અયોધ્યા શહેરથી લઈને મંદિર પરિસર સુધી દિવસભર જય શ્રી રામના નારા ગૂંજી રહ્યા છે.

Ram Mandir : રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં દર્શન માટે આવતા ભક્તોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.  પ્રાણ પ્રતિષ્ઠાથી અત્યાર સુધીમાં છ દિવસમાં લગભગ 19 લાખ રામ ભક્તોએ ભવ્ય મંદિરમાં દર્શન કર્યા છે અને પૂજા કરી છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના દિશાનિર્દેશ પર રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની દેખરેખ હેઠળ, ભક્તોને સરળતાથી દર્શન અને પૂજાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

પ્રાણ પ્રતિષ્ઠા પછીના પ્રથમ દિવસે એટલે કે 23મી જાન્યુઆરીએ જ્યારે મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા ત્યારે લાખો ભક્તો ત્યાં એકઠા થયા હતા. મળતી માહિતી મુજબ દરરોજ બે લાખથી વધુ રામ ભક્તો સરળતાથી શ્રી રામલલાના દરબારમાં પહોંચીને દર્શન અને પૂજા અર્ચના કરી રહ્યા છે.

અયોધ્યા શહેરથી લઈને મંદિર પરિસર સુધી દિવસભર જય શ્રી રામના નારા ગૂંજી રહ્યા છે. શ્રી રામલલાના દર્શન કરવા દેશ-વિદેશ, વિવિધ રાજ્યો અને ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો દરરોજ આવી રહ્યા છે. રવિવારે પણ લગભગ 3.25 લાખ ભક્તોએ શ્રી રામલલાના દર્શન કર્યા હતા.

જાણો કયા દિવસે કેટલા લોકો આવ્યા

- 23 જાન્યુઆરી - 5 લાખ

- 24 જાન્યુઆરી - 2.5 લાખ

- 25 જાન્યુઆરી - 2 લાખ

- 26 જાન્યુઆરી - 3.5 લાખ

- 27 જાન્યુઆરી - 2.5 લાખ

- 28 જાન્યુઆરી - 3.25 લાખ

નોંધનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસન માટે દિશાનિર્દેશ જાહેર કર્યા હતા.  સીએમ યોગીએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં પણ ભક્તો રામપથ, ભક્તિપથ, ધર્મપથ અને જન્મભૂમિ પથ પર હોય ત્યાં તેમણે કતારમાં ઊભા રહે, ભીડ ના થાય. સીએમ યોગીએ કહ્યું કે દર્શન માટે આવનારા ભક્તોની કતાર ચાલતી રહેવી જોઈએ અને વૃદ્ધો, બાળકો અને મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.                                                                                                                                                            

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia Ukraine War: શું રશિયા-યુક્રેન યુદ્ધ થશે સમાપ્ત?  ટ્રમ્પ અને  પુતિન વચ્ચે ફોન પર થઈ 2 કલાક વાતચીત
Russia Ukraine War: શું રશિયા-યુક્રેન યુદ્ધ થશે સમાપ્ત? ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફોન પર થઈ 2 કલાક વાતચીત
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં કૌભાંડના આકા કોણ ?Hun To Bolish : હું તો બોલીશ : ભેળસળિયાઓને ત્યાં બુલડોઝર ક્યારે ?Ahmedabad: અમદાવાદમાં ફરી થાર કાર ચાલકનો આતંક,  કારચાલકે રિક્ષા અને પોલીસને ઉડાવવાનો કર્યો પ્રયાસRamesh Oza on Jalaram Bapa Controversy: જલારામ બાપાને અંગે ટિપ્પણી મુદ્દે  રમેશભાઈ ઓઝાએ તોડ્યું મૌન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Ukraine War: શું રશિયા-યુક્રેન યુદ્ધ થશે સમાપ્ત?  ટ્રમ્પ અને  પુતિન વચ્ચે ફોન પર થઈ 2 કલાક વાતચીત
Russia Ukraine War: શું રશિયા-યુક્રેન યુદ્ધ થશે સમાપ્ત? ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફોન પર થઈ 2 કલાક વાતચીત
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
મેદાનમાં આવી સુનામી..., ODI મેચમાં બન્યા 770 રન, ફટકાર્યા 50 ચોગ્ગા અને 22 છગ્ગા; એક બેટ્સમેને રમી 404 રનની ઇનિંગ
મેદાનમાં આવી સુનામી..., ODI મેચમાં બન્યા 770 રન, ફટકાર્યા 50 ચોગ્ગા અને 22 છગ્ગા; એક બેટ્સમેને રમી 404 રનની ઇનિંગ
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
IPL 2025 ના આ નિયમને લઈ હોબાળો, વિરાટ કોહલી બાદ હવે કપિલ દેવે પણ ખોલ્યો મોરચો;દબાણમાં BCCI
IPL 2025 ના આ નિયમને લઈ હોબાળો, વિરાટ કોહલી બાદ હવે કપિલ દેવે પણ ખોલ્યો મોરચો;દબાણમાં BCCI
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ કબ્જે કર્યુ 95.5 કિલો સોનું
Embed widget