શોધખોળ કરો

WhatsApp તરફથી દાખલ અરજી પર કેંદ્રએ કહ્યું-  સરકાર નિજતાના અધિકાર માટે પ્રતિબદ્ધ છે પરંતુ...

WhatsApp તરફથી દાખલ અરજી પર કેંદ્ર સરકારે જવાબ આપ્યો છે.  આઈટી મિનિસ્ટ્રીએ કહ્યું કે, ભારત સરકાર નિજતાના અધિકારનું સન્માન કરે છે અને તેના ઉલ્લંઘનનો કોઈ ઈરાદો નથી. પરંતુ સરકાર પર કાયદો વ્યવસ્થાની સ્થિતિ બનાવી રાખવાની પણ જવાબદારી છે.

WhatsApp તરફથી દાખલ અરજી પર કેંદ્ર સરકારે જવાબ આપ્યો છે.  આઈટી મિનિસ્ટ્રીએ કહ્યું કે, ભારત સરકાર નિજતાના અધિકારનું સન્માન કરે છે અને તેના ઉલ્લંઘનનો કોઈ ઈરાદો નથી. પરંતુ સરકાર પર કાયદો વ્યવસ્થાની સ્થિતિ બનાવી રાખવાની પણ જવાબદારી છે. નવા નિયમો પ્રમાણે વોટ્સએપે માત્ર તે વ્યક્તિ વિશે જણાવવું પડશે, જેણે કોઈ એક ચોક્કસ સંદેશને આગળ વધાર્યો હશે. આઈટી મંત્રાલયે કહ્યું કે, આવું ત્યારે થશે જ્યારે કોઈ સંદેશથી સંભવિત હિંસા અને નફરત રોકવાની જરૂર હોય. કોઈ યૌન અપરાધના મામલા કે ગંભીર કેસમાં આવું કરવામાં આવશે. 

એટલું જ નહીં વોટ્સએપની પ્રાઇવેસી પર હુમલો કરતા આઈટી મંત્રાલયે કહ્યું કે, એક તરફ વોટ્સએપ પોતાની પ્રાઇવેસી પોલિસીમાં યૂઝર્સને કહી રહ્યું છે કે તેના તરફથી બધો ડેટા પેરેન્ટ કંપની ફેસબુકને શેર કરવામાં આવશે. આ પ્રાઇવેસી પોલિસીને તે યૂઝર્સ માટે ફરજીયાત બનાવવાની વાત કહી રહ્યું છે. તો કાયદો વ્યવસ્થાને બનાવી રાખવા અને ફેક ન્યૂઝ પર લગામ લગાવવા માટે જરૂરી નિયમ રોકવા માટે તે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યું છે. મહત્વનું છે કે વોટ્સએપ તરફથી આઈટી મિનિસ્ટ્રીની નવી ગાઇડલાઇન વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે. વોટ્સએપે કોર્ટમાં કહ્યું કે, કોઈ યૂઝરનો ખુલાસો કરવાનો પ્રાઇવેસીના નિયમોનું ઉલ્લંઘન થશે. 

ફેસબુકની માલિકીવાળા વોટ્સએપે નવા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા નિયમો પર સરકાર વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે, જે હેઠળ સંદેશ સેવાઓ માટે તે જાણકારી મેળવવી જરૂરી છે કે કોઈ સંદેશની શરૂઆત કોણે કરી. વોટ્સએપના એક પ્રવક્તાએ પુષ્ટિ કરી કે કંનપીએ હાલમાં લાગૂ કરવામાં આવેલા આઈટી નિયમો વિરુદ્ધ 25 મેએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. વોટ્સએપના એક પ્રવક્તાએ કહ્યું કે, મેસેજિંગ એપ માટે ચેટ પર ધ્યાન રાખવાની જરૂરીયાત, તેને વોટ્સએપ પર મોકલેલા દરેક એક સંદેશની ફિંગરપ્રિન્ટ રાખવાનું કહેવા બરાબર છે. પ્રવક્તાએ કહ્યું કે, તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન તોડી દેશે અને લોકોની નિજતાના અધિકારને નબળો પાડશે. 

નવા ટેક્નોલોજી નિયમ બુધવાર એટલે કે આજથી અમલમાં આવશે અને તેની જાહેરાત 25 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. આ નિયમ પ્રમાણે ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા મોટા સોશિયલ મીડિયા મંચોએ વધારાના ઉપાય કરવાની જરૂર પડશે. તેમાં મુખ્ય પાલન અધિકારી, નોડલ અધિકારી અને ફરિયાદ અધિકારીની નિમણૂંક વગેરે સામેલ છે. મુખ્ય સોશિયલ મીડિયા કંપનીઓને નવા નિયમનું પાલન કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ શ્રેણીમાં તે પ્લેટફોર્મને રાખવામાં આવે છે, જેમાં રજીસ્ટ્રેડ યૂઝર્સ 50 લાખથી વધુ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Rising Star Asia Cup 2025: 3 કારણ જેના લીધે ઈન્ડિયા A ટીમને ન મળી ફાઈનલની ટિકિટ, જાણો વિગતે
Rising Star Asia Cup 2025: 3 કારણ જેના લીધે ઈન્ડિયા A ટીમને ન મળી ફાઈનલની ટિકિટ, જાણો વિગતે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Mehsana News: કડીની હોલીફેમિલી સ્કૂલની ઘટના, ધો.6ના વિદ્યાર્થીએ બીજા માળેથી ઝંપલાવ્યું
Looteri Dulhan: મહેસાણામાં ઝડપાઈ લૂંટેરી દુલ્હન, 15થી વધુ લગ્ન કરી છેતરપિંડી આચરી
Gir Somnath News: ગીર સોમનાથના વેરાવળ નજીક મકાનમાંથી બોંબ જેવી મળી વસ્તુ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Rising Star Asia Cup 2025: 3 કારણ જેના લીધે ઈન્ડિયા A ટીમને ન મળી ફાઈનલની ટિકિટ, જાણો વિગતે
Rising Star Asia Cup 2025: 3 કારણ જેના લીધે ઈન્ડિયા A ટીમને ન મળી ફાઈનલની ટિકિટ, જાણો વિગતે
ChatGPT પર હવે બધા મિત્રો સાથે મળીને બનાવો પ્લાન, આવી ગયું ગ્રુપ ચેટનું ઓપ્શન, આ રીતે કરો ઉપયોગ
ChatGPT પર હવે બધા મિત્રો સાથે મળીને બનાવો પ્લાન, આવી ગયું ગ્રુપ ચેટનું ઓપ્શન, આ રીતે કરો ઉપયોગ
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
Embed widget